Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

ગાંધીનગરમાં પોલીસ પર કાર ચઢાવી દેવાના કેસમાં યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજ સિંહ જાડેજાના સમર્થનમાં દાહોદમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

હાલના સમયમાં ગાંધીનગર ખાતે ચાલી રહેલ વિદ્યાસહાયકોના આંદોલનને સમર્થન આપવા માટે અને તેમના અવાજને વધુ બુલંદ કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમના આંદોલનમાં મુલાકાત હેતુ ગયેલ હતા ત્યારે યુવરાજસિંહ જાડેજા ( ગોંડલ ) ની ગાંધીનગર ખાતે ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમના ઉપર પોલીસની હત્યાના પ્રયાસનો ગુનો અને એવી અન્ય કલમો લગાવીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. લાખો વિદ્યાર્થીઓનો અવાજ અને સરકારી ભરતીઓ અને પરીક્ષાઓમાં થઈ રહેલ ભ્રષ્ટાચાર સામે અડીખમ રીતે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહ પર લગાવવામાં આવેલ આરોપો તદ્દન ખોટા છે અને સરકાર તેમને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યુવરાજસિંહ ને મુક્ત કરવામાં આવે તેવી માંગણી ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પોહચાડવા આવી છે અને વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા તેમણે જલ્દી છોડવાની માંગ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

મોરબી એસપી કાર્યાલય ખાતે પીએમ મોદીએ બેઠક કરી, આપ્યા આ સૂચનો

Admin

હર્ષદપુર ગામે થયેલ પ્રૌઢની હત્યામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી પડતી પોલીસ

Karnavati 24 News

 કોરોના સંક્રમણ:તાન્ઝાનિયાથી ગાંધીનગર આવેલા 2 વિદ્યાર્થીને કોરોના

Karnavati 24 News

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ લેવલે મોટું નામ છે પરંતુ મજુરોના . વિકાસ માટે મજૂરોને પ્રાથમિક સુવિધા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી

Karnavati 24 News

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

Karnavati 24 News