Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાજ્યમાં કોરોનાના માત્ર નવા 5 જ કેસો નોંધાયા, 32 જિલ્લા, 6 કોર્પોરેશનમાં એક પણ કેસ નહીં

ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોનો આંક સતત ઘટી રહ્યો હતો. રાજ્યમાં કોરોના કેસો 24 કલાકમાં માત્ર 5 જ નોંધાયા છે. કેસો ઓછા થઈ રહ્યા હોવાથી લોકોએ રાહત અનુભવી છે. અત્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. 89 દર્દીઓ સાજા થયા હતા જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી.

24 કલાકમાં નવા કેસો જે નોંધાયા છે તે જોતાં લાગી રહ્યું છે કે, આગામી સમયમાં કેસો બિલકુલ કેસો કાબુમાં આવી જશે અને જીરો કેસ થઈ જશે તેવું લાગી રહ્યું છે. બિલકુલ કેસો ઘટી શકે છે. કેમ કે, અગાઉ ઑક્ટોબર, નવેમ્બર આસ પાસ 25 થી 30 જેટલા કેસો જોવા મળ્યા હતા અત્યારે માત્ર 10 થી નીચે કેસો નોંધાયા છે. એ પહેલા તેનાથી પણ ઓછા કેસો નોંધાયા હતા. એક તરફ જ કેસો ઓછા નોંધાઈ રહ્યા છે. એ રીતે જ હવે કેસો ઘટતા આ વખતે કોરોના ની મહામારી સમાપ્ત થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. રિકવરી રેટ 99.09 ટકા થયો છે.
મહેસાણા 2, વડોદરા માં 2 કેસો નોંધાયા છે. પરંતુ મૃત્યુ ઘટ્યા છે એક પણ નું મૃત્યુ થયું નથી. રાજ્યમાં વેન્ટી લેટર પર હજુ પણ દર્દીઓ છે. 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 148 દર્દીની હાલત સ્થિર છે.
ઓછી સંખ્યમાં કેસો જોવા મળતા લોકોમાં કોરોનાનો ડર બિલકુલ દૂર થતો જઈ રહ્યો છે ત્યારે હવે કોરોના ના આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

संबंधित पोस्ट

ખાંભા તાલુકાના રબારીકા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવીયો

Karnavati 24 News

શું તમે પણ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો? પાંચ લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે આ રીતે ચેક કરો

Admin

અમરેલી જિલ્લામાં 30,021 વિદ્યાર્થી ધોરણ-10 અને 12 ની પરીક્ષા આપશે

Karnavati 24 News

દેત્રોજ – રામપુરા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદપત્ર પાઠવ્યુ

Karnavati 24 News

કોરોનાના ચોથા મોજાનો ખતરો તોળાઈ રહ્યો છે; રાજસ્થાનમાં 155% કેસ વધ્યા, મધ્યપ્રદેશમાં 132% કેસ વધ્યા અને દિલ્હીમાં બેકાબૂ

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

Karnavati 24 News