Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

VSSC માં ભરતી 2022 માટે એપ્લિકેશન માટે ફોર્મ આવ્યું બહાર

હાલમાં VSSC માં ભરતી બહાર આવી છે . જેમાં દરેક ઉમેદવાર આ ભરતીમાં અરજી કરીને નૌકરી મેળવી શકે છે . તેમજ દરેક ઉમેદવાર આ અરજી માં લાયકાત ના આધારે પદ મેળવી શકશે

*પોસ્ટનું નામ*
આ ભરતીમાં ટ્રેડ એપ્રેન્ટિસની 297 જગ્યાઓ જગ્યા માં ભરતી બહાર આવી છે .

*ટૂંકી માહિતી*
આ ભરતી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર માં ટ્રેડ એપ્રેન્ટિસની 297 જેટલી જગ્યાઓ પર VSSC ભરતી માટે નવીનતમ સૂચના બહાર આવી છે. જે ઉમેદવારો VSSC ટ્રેડ એપ્રેન્ટિસ ભરતી માં રસ ધરાવતા હોય તેઓ 24 માર્ચ 2022 થી 4 એપ્રિલ 2022 સુધી સત્તાવાર વેબસાઇટ નૌકરી માટે અરજી કરાવી શકે છે.

*વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ભરતી*

*યોગ્યતા* આ ભરતીમાં તમામ ઉમેદવારોએ રસાયણશાસ્ત્ર , ભૌતિકશાસ્ત્રમાં પ્રથમ વર્ગ B.Sc, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિત અથવા માન્યતાપ્રાપ્ત બોર્ડ,યુનિવર્સિટી,સંસ્થામાંથી સમકક્ષ વિષયો વાળો હોવો જોઈએ . #રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર/નિયુક્ત વેપારમાં કામચલાઉ NTC.

*અગત્યની તારીખ*
*ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ* આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2022 રાખવામાં આવી છે

*ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ* આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2022 છે .

*વય મર્યાદા*
આ ભરતીમાં વધારે માં વધારે વય 31 માર્ચ 2022 ના રોજ 30 વર્ષ થવી જોઈએ .

*પસંદગી પ્રક્રિયા* આ ભરતીમાં તમામ ઉમેદવારો પોતપોતાના અભ્યાસક્રમોમાં પાસ હોવા જોઈએ . જો કે માત્ર નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ માં જ અરજી કરવા યોગ્ય છે. આ ઉપરાંત અન્ય સંસ્થા માં એપ્રેન્ટિસ સાથે જોડવાની હોતું નથી

*કેવી રીતે અરજી કરવી*
*અરજી કરવાની રીતઃ*આ ભરતીમાં અરજી કરવાની રીત ઓનલાઈન માધ્યમ છે .

संबंधित पोस्ट

કેન્દ્ર સરકારે લોન્ચ કરી અગ્નિપથ ભરતી યોજના, જાણો યુવાઓને કેવી રીતે મળશે લાભ

Karnavati 24 News

કોરોનાનો નવો વેરિએન્ટ: બાળકોમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણો, ઇગ્નોર ના કરતા નહિં તો..

Karnavati 24 News

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરફોર્સ એનસીસી દ્વારા શહીદ દેવાભાઈ ને શ્રદ્ધાંજલિ આપી હતી શહીદો માટે શત શત વંદન કાર્યક્રમ યોજ્યો હતો

Karnavati 24 News

વૈવાહિક બળાત્કાર કેસમાં ન્યાયાધીશો વચ્ચે ટીકા: એક ન્યાયાધીશ કહે છે કે પત્ની પર બળાત્કાર કરનાર પતિને સજા થવી જોઈએ, અન્ય કહે છે કે આ ગેરકાયદેસર નથી

Karnavati 24 News

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા શેત્રુંજી ડેમ પર કરાયેલી નયનરમ્ય રોશની ૧૫ મી ઓગસ્ટ સુધી

Karnavati 24 News

કોરોનાએ અમીર-ગરીબનું અંતર વધાર્યું: દર 30 કલાકે જન્મે છે એક અબજોપતિ,

Karnavati 24 News