Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

OMG: પેઢાં નબળા હોય તો આ બીમારીઓ શરીરમાં કરે છે એન્ટ્રી, જાણો અને રાખો ધ્યાન

આજના આ સમયમાં અનેક લોકોનાં પેઢા નબળા પડી જતા હોય છે. પેઢા કમજોર થવાને કારણે ખાવાથી લઇને બીજી અનેક વસ્તુઓમાં તકલીફ પડે છે. જો કે આજના આ સમયમાં અનેક નાના બાળકોને પણ આ તકલીફ થતી હોય છે. પણ શું તમે જાણો છો પેઢા નબળા થવાને કારણે કયા-કયા રોગો તમારા શરીરમાં ઘર કરી જાય છે? તો આજે અમે તમને જણાવી દઇએ કે પેઢા નબળા પડવાને કારણે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે તો જાણી લો તમે પણ આ વિશે વધુમાં….

  • પેઢાં નબળા હોય તો હાર્ટને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. આ સાથે જ તમારા ફેફસાં પણ નબળા પડી શકે છે.
  • જો તમારા પેઢાં નબળા છે તો તમારું પાચનતંત્ર પણ નબળું પડી શકે છે. આ માટે પેઢાંને મજબૂત રાખવા ખૂબ જ જરૂરી છે.
  • પેઢાં નબળાં હોય તો તમે બરાબર ખોરાકને ચાવી શકતા નથી જેના કારણે તમને બીજી અનેક તકલીફો શરીરમાં થવા લાગે છે.
  • પેઢાં નબળા પડવાને કારણે તમે કડક વસ્તુઓ ખાઇ શકતા નથી જેના કારણે તમારું શરીર પોચી વસ્તુઓને એક્સેપ્ટ કરી શકે છે.
  • પેઢાં મજબૂત કરવા માટે દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવો. જો તમે એક કલાકે થોડુ-થોડુ પાણી પીવો છો તો તમાપા પેઢા મજબૂત થાય છે અને બીજી બીમારીઓ સામે પણ લડી શકો છો.
  • જો તમે તમારા પેઢાં મજબૂત કરવા ઇચ્છો છો તો ખાવાના સોડાથી દિવસમાં ઓછામાં ઓછા બે વાર કોગળા કરો. આમ કરવાથી તમારા પેઢા મજબૂત થાય છે.
  • આ સાથે જ તમે પેઢાંની કસરત પણ કરી શકો છો.
  • જો તમને સ્મોકિંગ કરવાની આદત છે તો તમારે આ આદતને આજે જ છોડી દેવી જોઇએ.

संबंधित पोस्ट

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News

ઉના યોગ એવમ વૈદિક યજ્ઞ ગ્રુપદ્વારાવિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

Karnavati 24 News

કોવીડ-૧૯ રસીકરણ અભિયાન મણિનગર

Karnavati 24 News

વજન ઘટાડવાની ટિપ્સઃ ઘરમાં રાખેલી આ વસ્તુનો રસ વજન ઘટાડશે, આ રીત તમે હજી સુધી સાંભળી નહીં હોય

रिफाइंड तेल का ज्यादा इस्तेमाल शरीर के लिए हो सकता है हानिकारक! जानिए इस्तेमाल करने की सही मात्रा

Karnavati 24 News

દેશમાં ફરી વધ્યા કોરોના વાયરસના કેસ, છેલ્લા 24 કલાકમાં આવ્યા 2797 કેસ