Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ઓલપાડ : કીમ ગામે કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું

સુરત જીલ્લાના ઓલપાડના કીમ ગામે આવેલ આંબેડકર સર્કલ પર સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું હતું. સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજી ની 88મી જન્મજયંતી નિમિત્તે સુરત થી 35 કિલોમીટર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંમ સૈનિક દળ દ્વાર ઓલપાડના કીમ ખાતે આવેલ આંબેડકર સર્કલ પર કાશીરામજી અને ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સલામીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કીમ આંબેડકર કમિટીના પ્રમુખ જગદીશ જાંબુ, ઉપપ્રમુખ અનવર સલમાની અને ડો. બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ પીપોદરાના પ્રમુખ મહેશ પરમાર સહિત સ્વયંમ સૈનિક દળના કાર્યકર્તા ગામના વડીલો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાશીરામજી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપી હતી. સલામીના કાર્યક્રમ દરમ્યાન મોટી સઁખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 35 કિલોમીટરની બાઇક રેલીમાં મોટી સઁખ્યામાં યુવાનો જોડાયા હતા .સુરત જિલ્લાના ઓલપાડના કીમ ગામે આવેલ આંબેડકર સર્કલ પર સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું હતું.

संबंधित पोस्ट

મણીનગર BRTS ટ્રેક માં કાર ચાલાક નો ગમખ્વાર અકસ્માત,

Karnavati 24 News

DRDOમાં 1248 વૈજ્ઞાનિકોની થશે ભરતી, ખાલી જગ્યા જલ્દી ભરવામાં આવશે

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

ટ્વિટર ડીલ પર ખુબ જ ગંદી રીતે ફસાયા વિશ્વના સૌથી અમીર ઈલોન મસ્ક, હજુ વધશે મુશ્કેલીઓ

Admin

પ્રાકૃતિક ખેતીના આ મિશનને સતત નજીકથી જોઈ રહ્યો છું અને પ્રગતિ જોઈને મને ખરેખર આનંદ થાય છે PM

Karnavati 24 News