નેત્રંગ ગ્રામપંચાયત ધાબા પર રૂપિયા એક લાખ ના ખચેઁ સૌરઉર્જા પેનલ લગાવવામા આવી.
લાઇટ બિલ ભરવામા થી છુટકારો મળશે
નેત્રંગ. તા. ૦૭-૦૩-૨૦૨૨. નેત્રંગ ગ્રામપંચાયત દ્રારા સૌરઉજાઁ થકી વિજ વપરાશ માટે રૂપિયા એક લાખ ના ખચઁ થી પેનલો ફીટ કરાવવામા આવતા આવનાર દિવસો મા લાઇટ બિલ ના નાણા ભરવાની જનઝટ માંથી છુટકારો મેળવી રાહત નો દમ સતાધિશો લેશે. તો બીજી તરફ ગ્રામપંચાયત થકી કોમયુનીટી હોલ ના ધાબા પર સૌલાર પેનલો ફીટ કરાવી વિજળી ઉત્પન્ન કરી આવક મેળવે તેવુ પ્રજા મા ચચાઁઇ રહ્યુ છે. સરકાર દ્રારા સૌરઉર્જા નો વ્યાપક ઉપયોગ કરવા પર ભાર મુકી રહી છે.
સૌરઉજાઁ થકી વિજ મેળવી વિજ વપરાશ કરી વિજળી ની બચત કરીએ અને સાથે સાથે નાણા ની પણ બચત કરીએ એ બાબતને દયાન પર લઇ ને રાજય સરકાર ની આ યોજનાનો લાભ નેત્રંગ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી વી. ડી. વાજા એ ગ્રામપંચાયત ધર માટે વપરાતી વિજળી ના લાબા ચોળા બિલ ને દયાન પર લઇ ને સરકાર તરફ થી મળતા લાભ ને લઇ ને ૩ કી મેગા વોટ વિજળી મળી રહે તે માટે રૂપિયા એક લાખ ના ખચઁ થી સૌલાર પેનલો ફીટ કરાવવામા આવતા આવનાર દિવસો મા વિજ કંપની તરફ થી વિજ વપરાશ નુ મળતુ બિલ ભરવાની માથાકૂટ માંથી છુટકારો ગ્રામપંચાયત મેળવશે જેને લઇ ને નગરજનનો મા આનંદ ની લાગણી ફરી વળી છે.