Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે

ભાવનગર જિલ્લાના જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે તે અર્થે લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે હિપાવડલી ૧૭૬નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 113 દર્દીઓ તપાસ કરવામાં આવ્યા હતા અને 60 દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સારવાર આપવામાં હતા લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે તે અર્થે લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે હિપાવડલી ૧૭૬નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 113 દર્દીઓ તપાસ કરવામાં આવ્યા હતા અને 60 દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સારવાર આપવામાં હતા લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

संबंधित पोस्ट

અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલત નું આયોજન કરાયું.લોક અદાલતમાં 2900 કેસો મુકવામાં આવ્યા.

Karnavati 24 News

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

ઉના પોલીસ સ્ટેશનમાં આજે હોળી તેમજ સબેબારત તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News