Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

સુરત માં શિવરાત્રી પર્વ ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું..સુરત ના સરથાણા ખાતે આવેલા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું… સુરત માં શિવરાત્રી મહાપર્વ ને લઈ શિવ ભક્તો મા ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.હતો..ભગવાન ભોળાનાથ ને રીઝવવા ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી હતી..સુરત ના સરથાણા ખાતે આવેલા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું..સુરત મા આવેલું આ શિવલિંગ સ્વયંભૂ છે તેમજ તેમની વિશેષતા એ છે કે શિવલિંગ માં સ્વયંભૂ જનોઈ ધારણ કરેલી છે..જે દર રક્ષાબંધન ના દિવસે આપોઆપ બદલાઈ જાય છે..આવા ચમત્કારિક શિવલિંગ ના દર્શન કરી ભાવિ ભક્તો પોતાની જાત ને ધન્ય કરે છે…. આજરોજ શિવરાત્રી પર્વ ને લઈ શિવ ભક્તો દ્વારા ભોળાનાથ ના પ્રસાદ સ્વરૂપે ભાંગ નું ગ્રહણ કર્યું હતું..રાત્રી ના સમયે મહાઆરતી યોજવામાં આવશે .. ભગવાન શિવ ની રાત્રી નો લહાવો લેવા ભક્તો મોટી સંખ્યા માં દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવી હતી .

संबंधित पोस्ट

શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધે છે, જાણો તેની પાછળના સૌથી મોટા કારણો અને ઉપાયો

Admin

વાપીમાં જાન્યુઆરી 2020માં રાઇટરસેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી 16 લાખની લુંટના ગુનામાં ચાર SOG/LCB એ GRD જવાન સહિત 4 આરોપીઓને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો

Karnavati 24 News

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

Karnavati 24 News

ટ્રક નીચે પડતું મુકી રાજકોટના યુવાને કરી આત્મહત્યા: ઘટનાની ફૂટેજ વાયરલ

Karnavati 24 News