Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશપ્રદેશ

યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી

યુક્રેન અને રશિયામાં છે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારત અને ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેનમાં છે ત્યારે યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે કંટ્રોલ રૂમ પર જે બાળકો અભ્યાસ માટે યુક્રેન ગયા છે તેઓના વાલીઓ તેમજ તેઓ પણ આ કંટ્રોલ નો સંપર્ક કરીને પરિસ્થિતિ વાકેફ અને મદદ માંગી શકશે. તેમજ વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે આવેલ state emergency કંટ્રોલ રૂમ ખાતે અત્યાર સુધીમાં 79 કરતા પણ વધુ વાલીઓના ફોન આવી ચૂક્યા છે. તમામ ની માહિતી કેન્દ્ર સરકારને પણ આપવામાં આવી રહી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા હાલ પ્રયત્નો ચાલી રહ્યા છે. આગામી સમયમાં પણ ખાસ ફ્લાઈટ ની વ્યવસ્થા કરીને પણ ભારત લાવવાની કામગીરી હાથ ધરાશે. તેમજ હાલ યુક્રેન માં જે વિદ્યાર્થીઓ છે તે જગ્યા પર કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને પણ ભારત સરકાર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે

संबंधित पोस्ट

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News

યુક્રેનમાં દોડી રહી છે 8 ગુપ્ત હોસ્પિટલ ટ્રેનઃ ટ્રેને અત્યાર સુધીમાં 400 લોકોના જીવ બચાવ્યા છે.

Karnavati 24 News

જન્મથી અંધ, જેનિફર પહોંચી બેઝ કેમ્પ : કહ્યું- પડકાર એવરેસ્ટની ઊંચાઈ નથી, તમારી ઈચ્છા છે

Karnavati 24 News

ઈલોન મસ્કનો નવો નિર્ણય, ટ્વીટમાં લોંગ ફોર્મ ટેક્સ્ટ એટેચ કરી શકશે, ક્રિએટર્સને થશે ફાયદો

Admin

ભારત પાકિસ્તાન વચ્ચે ગુપ્ત મંત્રણા ચાલુ

Karnavati 24 News

જોરાવરનગર હિત રક્ષક સમિતિ દ્વારા મુસાફરોને સુવિધા મળે માટે સુરેન્દ્રનગર-ભાવનગર રૂટની લોકલ ટ્રેન શરૂ કરાવવા સાંસદને રજૂઆત કરવામાં આવી

Karnavati 24 News