Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ : મૌલાના અરશદ મદનીએ કહ્યું, કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ 49 જેટલા દોષિતોને સજા હેતુથી ચુકાદો સંભળાવતા કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા સંભડાવી છે.
કોર્ટની કાર્યવાહી આ પ્રકારના ગુનામાં સરાહનીય છે. આ એક ઐતિહાસિક ચુકાદો છે.

પરંતુ આ ચુકાદા સામે જમિયત ઉલેમા હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ આ ચુકાદાને લઇને કહ્યું હતું કે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું અમે આ સજા સામે હાઇકોર્ટમાં જઈશું અને કાયદાકીય લડતને આગળ પણ જાળવી રાખીશું તેઓ હુંકાર તેમને કર્યો છે.

અમને વિશ્વાસ છે કે હાઇકોર્ટમાંથી અમને યોગ્ય ન્યાય મળશે અગાઉ પણ નીચલી કોર્ટ દ્વારા સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાં કેસ સુપ્રીમ કોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જેથી અમે આ ચુકાદાને પણ પડકારીશું. તેવું તેમને જણાવ્યું હતું.

આ ચુકાદાને સુનાવણીના 30 દિવસમાં હાઇકોર્ટમાં પડકારી શકે છે અને જો આર્થિક મુશ્કેલીને કારણે આરોપીઓ ચુકાદાને હાઈકોર્ટમાં ના પડકારે તો તેમને લીગલ એડ દ્વારા વકીલ પુરા પાડવામાં આવે છે. ઉપરાંત આરોપીઓ જાતે સજા અંગે રજૂઆત કરી શકે છે. સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો હાઈ કોર્ટમાં ચુકાદાને પડકારતા સજા પામેલ આરોપીઓને સાંભળવામાં આવે છે. હાઇકોર્ટે એમાં રૂલ જાહેર કરી શકે છે અને તેની સુનાવણી ત્યાર બાદ હાથ ધરે છે.

संबंधित पोस्ट

ભાવનગરના સિંચાઈ વિભાગના તત્કાલીન અધિકારીએ રાષ્ટ્રીયકક્ષાનો ’સ્કોચ’ઇજનેરી એવોર્ડ જીતી ભાવનગર જિલ્લાનો પરચમ દેશમાં લહેરાવ્યો રાષ્ટ્રના વિકાસ માટે

Admin

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

કોડીનાર તાલુકાના છાછર ગામે સિંહો દ્વારા રાત્રી દરમિયાન ગામમાં ઘૂસી જતાં બે ગાય ઉપર હુમલો કર્યો હતો.

Karnavati 24 News

એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો,વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા

Admin

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

Karnavati 24 News

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

Karnavati 24 News