Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વસૂલી અને ભ્રષ્ટાચાર યુક્ત સિનિયર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવાની માગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

તાજેતરમાં રાજકોટના પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સામે ગેરકાયદેસર વસૂલી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે આ મામલે આમ આદમી પાર્ટી આક્ષેપ કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ વિભાગમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું નથી અને ભ્રષ્ટાચાર જ વહીવટી કામો ના પર્યાય બની ગયો છે જનપ્રતિનિધિઓ દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી આ મામલે જુનાગઢ આમ આદમી પાર્ટીએ એસપી મારફત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ને આવેદનપત્ર આપી વસૂલી અને ભ્રષ્ટાચાર માં લિપ્ત પોલીસ અધિકારીઓની ડિસમિસ કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે જુનાગઢ આમ આદમી પાર્ટીના આગેવાનો એ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય દરવાજાથી રેલી કાઢી અને કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી કલેકટરને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક અસરથી રાજકોટ માં જે પોલીસ અધિકારીઓ પર આક્ષેપ થયા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગણી કરી છે સમગ્ર ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી માંગ કરી છે

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ગાંધીનગર જિલ્લામાં મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ-સરનામાં વગરનાં ચૂંટણીલક્ષી ચોપાનિયાં અને ભીંતપત્રો છાપવા કે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ

Karnavati 24 News

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

Karnavati 24 News

રાજકોટમાં જાણો વિજય રુપાણીની સીટ પર કોણે કરી દાવેદારી, રુપાણીનું નામ લિસ્ટમાં નહીં

Admin

पिछले 5 वर्षों में नोटा के लिए 1.29 करोड़ वोट डाले गए: पोल राइट्स बॉडी

Karnavati 24 News

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ છેલ્લા 1 વર્ષથી બંધ જોવા મળી