Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરફોર્સ એનસીસી દ્વારા શહીદ દેવાભાઈ ને શ્રદ્ધાંજલિ આપી હતી શહીદો માટે શત શત વંદન કાર્યક્રમ યોજ્યો હતો

ગુજરાત એર સ્ક્રોડન એન. સી. સી. ભાવનગર દ્વારા ૭૩માં પ્રજાસતાક પર્વની પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી ભાવનગર જીલ્લા નાં મહુવા તાલુકાના કરમદીયા ગામે ૫૬, રાષ્ટ્રીય રાઈફલ્સમાં ફરજ બજાવતા સિગ્નલમેન શહીદ દેવાભાઈ પરમારનાં વતન પર જઈને પુષ્પ ગુચ્છ અને સ્મૃતિભેટ આપી સલામી સાથે શત-શત વંદન કાર્યક્રમ યોજાયો.જેમાં શહીદ પરિવારની ૩,ગુજરાત એર સ્ક્રોડન એન. સી. સી. ભાવનગર કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ત્યાગરાજન સાહેબ, (એ.એન.ઓ) ફ્લાઈંગ ઓફિસર ડૉ. વિરમદેવસિંહ બી. ગોહિલ, પી. આઈ. સ્ટાફ અને એન.સી.સી કેડેટ્‌સ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં ૨૦૧૭ માં શહીદ થયેલા પરિવારને ડીફેન્સ વિભાગના ઓફિસરો દ્વારા રૂબરૂ મળીને સહાનુભૂતિ, લાગણીનો ભાવ પુરો પાડી સાથે તેમની કોઇપણ મુંજવણ, કે સમસ્યા સંદર્ભે માહિતી પ્રાપ્ત કરી તત્કાલ નિકાલ કરવા અંગેનો હતો.

संबंधित पोस्ट

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માંગઃ વધારવામાં આવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની નિવૃત્તિ વય

Karnavati 24 News

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

ગર્ભપાતની પરવાનગી માંગવા પર દિલ્હી હાઈકોર્ટે ઇન્કાર કરી સુજાવ આપ્યો

Karnavati 24 News

ગુજરાત ગેસે CNG-PNGના ભાવમાં વધારો કર્યો, ફુગાવાને વધુ એક ફટકો

Karnavati 24 News

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News

ભારતમાં બેરોજગારીનો દર વધીને આઠ ટકા પર પહોંચી ગયો . .

Admin