Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

નરેશ પટેલ અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક બાજુ કોંગ્રેસ સુરત અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવા અત્યારથી કોશિશો ચાલી કરી દીધી છે. ત્યારે આજે રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. નરેશ પટેલ અને AAP નેતા યુવરાજ સિંહ વચ્ચેની આ બેઠકને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હવે નરેશ પટેલ અને યુવરાજસિંહ વચ્ચે કયા મુદ્દે બેઠક થઈ એ તો સમય દેખાડશે. પરંતુ યુવરાજસિંહે નરેશ પટેલને જણાવ્યું હતું કે યુવાનોને ન્યાય અપાવવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સરકારમાં રજુઆત કરે. તેઓ વિદ્યાર્થીઓ થકી સરકારમાં બેઠેલા લોકોને રજૂઆત કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવે. બન્ને નેતાઓ વચ્ચે બેઠક થતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

संबंधित पोस्ट

ટ્રાઇબલ તાલુકામાં ગણના થતી એવા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Karnavati 24 News

વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા 182ની જગ્યાએ 179 ધારાસભ્યો જ તસવીર ખેંચાવશે

Karnavati 24 News

98 રાજુલા વિધાનસભામાં વિજય વિશ્વ સંમેલન સાથે કોંગ્રેસ પક્ષના વર્તમાન ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું

Admin

पिछले 5 वर्षों में नोटा के लिए 1.29 करोड़ वोट डाले गए: पोल राइट्स बॉडी

Karnavati 24 News

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી

Karnavati 24 News