Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

આજ રોજ તારીખ 16/1/2022નાં રોજ઼ ખોડિયાર નગર રિવરફ્રન્ટ પર નાં વિસ્તાર મા નાના બાળકો અને તેમના પરિવાર નો ભોજન વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો શ્રી ચાવડા કાકા નાં જણાવ્યા મુજ્બ પુરી શાક  અને જલેબી અને ખીચડી નું ભોજન વિતરણ કર્યું અને આ આયોજન સફળ રહ્યું જેમાં દાતાશ્રી ભુપત ભાઈ ગોહેલ.. જે. સી સોલંકી અને રેખાબેન શર્મા જેવા દાતા શ્રી નો બહુજ મોટો ફાળો રહ્યો છે. આ આયોજન આવીજ રીતે ચાલતું રહે નિશ્વાર્થ સેવા ચાલુ રહે એ માટે કર્ણાવતી 24ન્યૂઝ આપ ને આભારી રિપોર્ટર :

સાહિદ કુરેશી

મેહરુંન નિશા

संबंधित पोस्ट

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

પાટણ હાઈવે માર્ગ પર આવેલ જિલ્લા માહિતી કચેરી તરફ નાં માગૅ પર સજૉયુ ગંદકી અને કિચડનુ સામ્રાજ્ય…

Karnavati 24 News

જેસરના તાંતણીયા ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી છઠ્ઠો સમૂહ લગ્ન સમારંભ યોજાયો

Karnavati 24 News

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ છે

Admin

પોરબંદરમાં દારૂની ગાડી ઉતારી લેવાની ખોટી બાતમી આપનાર શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ

Karnavati 24 News

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી

Karnavati 24 News