મનોરંજનમણિનગર ના મિલ્લતનગર માં ઉતરાયણ ની ઉજવણી by Karnavati 24 NewsJanuary 14, 20220 આજ રોજ મણિનગરના મિલતનગર માં ઉતરાયણ પર્વ તહેવાર ને અમારા રિપોર્ટર ના જણાવ્યા મુજબ સરકાર ની ગાઇડ લાઈન મુજબ ઉતરાયણ ના તહેવાર ને હર્ષ એને ઉલાસ થી ઉજ્જવાવામાં આવ્યો હતો. રિપોર્ટર : સાહીદ કુરેશી મેહરુંન નિશા