Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જૂનાગઢના ટ્રાફિકથી ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ચોરવાડના યુવાનની હત્યા

જૂનાગઢ શહેરના ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે ચોરવાડના રાજેશ ઉકાભાઇ બાંભણિયા ઉંમર વર્ષ ૩૫ નામના યુવાન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડયો હતો આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો પોલીસે તપાસ કરતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું મૃતકના છાતીના ભાગે બે તિક્ષણ હથિયારના ઘા વડે ઈજા થઈ અને તેમાંથી લોહી નિકળતું જોવા મળ્યું હતું પોલીસે તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

संबंधित पोस्ट

श्रद्धा मर्डर केस – CCTV में दिखा हत्यारा हाथ में बैग और बॉक्स लिए

Admin

इलाज के लिए आया बंदी फरार, एक दिन पहले ही हुआ था भर्ती

Admin

 જામનગરમાં સ્વામીનારાયણનગરમાં ટ્રકમાંથી ટાયરની ચોરી

Karnavati 24 News

જસદણ ના નવા ગામે દલીત યુવાન ની હત્યા.

Karnavati 24 News

કુંભારવાડામાં હાથકાપનો જુગાર રમતા 7 ગેમ્બલર સકંજામાં સપડાઇ ગયા હતા

ગુજરાતના ઈતિહાસમાં જુગારધામ ઉપર SMC ની આ સૌથી મોટી રેડ

Karnavati 24 News