Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોરાજકારણ

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

બુટ ચપ્પલ પર આજ સુધી પાંચ ટકા જીએસટી સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો હતો પરંતુ હવે પાંચ ટકા માં સાત ટકાનો વધારો કરી 12% જી.એસ.ટી કરવાના નિર્ણય સામે સમગ્ર ગુજરાતભરમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે કે બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને તુરંત જ પરત ખેંચવામાં આવે નહિતર સામાન્ય વ્યક્તિના ખીચા પર ભારે મોંઘવારી આવે તેમ છે

संबंधित पोस्ट

उदयपुर अहमदाबाद रेल मार्ग पर ब्लास्ट मामले में पुलिस ने तीन युवकों को पकड़ा

Admin

મોડાસામાં યુવતીએ જન્મ દિવસ કેક કાપી નહીં પણ પક્ષીઓના આશિયાના નું વિતરણ કરી ઉજવણી કરી

Karnavati 24 News

‘ધારા‘સભ્યોને મકાનનું ભાડું રોજનો સવા રૂપિયો, મેડિકલ સુવિધા અને હરવા-ફરવાનું મફત!

Karnavati 24 News

જામનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

Karnavati 24 News

રાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસે રજૂ કર્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

Karnavati 24 News

દેવાયત ખવડ મામલે મયુરસિંહના પરીવારજનોએ ધરપકડ ના થાય તો આંદોલન કરવાની આપી ચીમકી

Admin