Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

શાહે આલમ સરકાર એટલે કે તેમનું પુરું નામ સૈયદ મહંમદ સિરાજુદ્દીન બુખારી
તેમના સહેજાદા નસીન અખલાક અહેમદ નીજામ અલી બુખારી એ જણાવાયું કે આ ઊરસ વર્ષ ૫૬૩ મું છે તો શાહે આલમ સરકાર ના તમામ અનુયાયી ઓ ને નમ્ર અપીલ છે કે તા. ૩/૦૧/૨૦૨૨ થી ૨૭/૦૧/૨૦૨૨ સુધી તમામ કાર્યક્રમને કોરોનાની મહામારી ના લીધે ગુજરાત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે મોકુફ રાખેલ છે તો તમામ અનુયાયી પોતાના ત્યાં લાડુ બનાવી અહી લાવી શકશે નહી.


સૈયદ વકાર અહેમદ સાહેબ ના જણાવ્યા મુજબ ખાદીમ સુબાખાન મિયા ચીસ્તી અને મુબીન ભાઇ હાજર રહયા હતા અને અતિથિ વિશેષ માં ઈસનપુર ના પીઆઈ. શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ હાજર રહયા હતા અને તેમણે જણાવ્યું કે શાહે આલમ સરકાર ના પ્રેમ અને શાંતી નો સંદેશો આપણે સૌ આગળ વધારીએ ઈસનપુર પોલીસ ટીમ ની કામ ગીરી પણ સરાહનીય રહી હતી.


રિપોર્ટર : કર્ણાવતી ૨૪ન્યૂઝ
સાહિદ કુરેશી
મહેરૂ નીશા

संबंधित पोस्ट

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News

આ મંદિરમાં ચિઠ્ઠી લખવાથી મનોકામના થઇ જાય છે પૂરી, દેશવિદેશથી આવે છે લોકો દર્શન કરવા

Karnavati 24 News

ખેડા જિલ્લામાં જાન્યુઆરીના પ્રથમ 10 દિવસમાં 637 કેસ નોંધાયા

Karnavati 24 News

 કાનાલુસ ગામે પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Karnavati 24 News

અમરેલીમાં ઠંડીનો પારો ગગડ્યો, 9.0 ડિગ્રી તાપમાન નોંધાયુ

Karnavati 24 News

 દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 161 કેસ, 42 દર્દી સ્વસ્થ થયા

Karnavati 24 News