Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાષ્ટ્રિય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ નાગરિકોને પ્રજાસત્તાક દિને સન્માનિત કરાશે

૨૬ મી જાન્યુઆરી-૨૦૨૨ પ્રજાસ્તાક દિનની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જામનગર શહેર-જિલ્લાના ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ નાગરિકોનુ સન્માન કરવામાં આવનાર છે. જેમાં તા.૧૫/૦૮/૨૦૨૧ થી અત્યાર સુધી જામનગર શહેર તથા જિલ્લામાંથી રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા ગયેલ હોય અથવા વિજેતા બનેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશેષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ હોય તેઓએ પોતાના બાયોડેટા તથા પ્રમાણપત્રો સાથે તા.૧૧/૦૧/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમ્યાન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં ૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતે પહોંચતા કરવા તથા જરૂર જણાયે ફોન.નં. (૦૨૮૮)૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

संबंधित पोस्ट

પાકિસ્તાની પત્રકારે કહ્યુ,BJP-નૂપુર પર હુમલો બંધ કરો, મુસ્લિમ નેતાઓને કરી આ અપીલ

Karnavati 24 News

વિવિધતામાં એકતાનું અલૌકિક સ્વરૂપ રજૂ કરતો ૭૫મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ કાર્યક્રમ યોજાશે

Admin

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News

ખાંભા તાલુકાના રબારીકા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવીયો

Karnavati 24 News

Dr Ambedkar Jayanti : આંબેડકર ફેમિલીની ત્રીજી અને ચોથી પેઢી શું કરી રહી છે?

Karnavati 24 News

ઝારખંડના સંમેદશીખરજી પાર્શ્વનાથ પર્વતરાજને પર્યટન સ્થળ જાહેર કરતા મોડાસા જૈન સમાજમાં આક્રોશ, કલેક્ટરને આવેદન પત્ર

Admin