Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ટંકારાના લખધીરગઢ ગામે સહકારી અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ

સહકારી ક્ષેત્રના અગ્રણી અને ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું તેના વતનમાં અનાવરણ કરાયું હતું જે પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

જાણીતા સહકારી અગ્રણી સ્વ.વાઘજીભાઇ બોડાની પ્રતિમાનું તેમના વતન લખધીરગઢ ગામે અનાવરણ કરવામાં આવ્યું હતું સ્વ.વાઘજીભાઇ બોડાની પ્રતિમા અનાવરણ પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાના સહકારી અગ્રણીઓ અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી મંત્રી જયેશભાઈ રાદડિયા, મગનભાઈ વડાવિયા સહિત નાફેડના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે સ્વ.વાઘજીભાઇ બોડાએ નાના એવા લખધીરગઢ ગામથી રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ પ્રદાન કરી કરેલ કાર્યોને બિરદાવતાં મહાનુભાવોએ આ તકે લખધીર ગઢ ગામ  અને બોડા પરિવાર દ્વારા સ્વ.વાઘજીભાઇ ના ઋણ સ્વીકાર તરીકે તેમની પ્રતિમાનું ગામમાં અનાવરણ કરેલ છે.

તે બદલ તમામ મહાનુંભાવો દ્વારા  સમસ્ત લખધીરગઢ ગામનાં ગ્રામજનો અને બોડા પરિવાર ને અભિનંદન આપવામાં આવેલ.આ તકે  પોતાના પ્રસંગોચિત  વકતવ્ય મા મહાનુભાવો દ્વારા સ્વ.વાઘજીભાઇ સાથે ના સંસ્મરણો તરોતાજા કરી ભાવાંજલિ અર્પણ કરેલ. સ્વાગત પ્રવચન દલસુખભાઈ બોડા ફુવારા દ્વારા તથા આભારવિધિ એ. કે. પનારા દ્વારા કરાયેલ.

संबंधित पोस्ट

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

Karnavati 24 News

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 જેટલા મંત્રીઓ લઈ શકે છે આવતીકાલે શપથ, રાજ્યમાં 7મી વખત ભાજપની સરકાર બનશે

Admin

ગારીયાધાર કોંગ્રેસ પક્ષ દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઇ

Admin

કોંગ્રેસનાં મંત્રી મહેશ રાજપુતે પોલીસની વાહનમાંથી નામ લખાણ હટવાની ડ્રાઇવ સામે ઉઠાવ્યા સવાલ: કહ્યું ક્યાં કાયદા હેઠળ પોલીસ નામો દૂર કરે છે

Karnavati 24 News

કોંગ્રેસ કર્ણાટકમાં ભ્રષ્ટાચારને મુખ્ય રાજકીય મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે

દીકરી રોહિણીની કિડનીથી મળશે લાલુને નવું જીવન, 24 નવેમ્બર સુધી સિંગાપુર જશે RJD સુપ્રીમો

Admin