Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આપ નેતા ઇસુદાનને જામીન:દિલ્હીથી આવેલા સુપ્રીમ કોર્ટના વકીલે ઇસુદાનને છોડાવ્યા, પાર્ટીના નેતા માટે કેજરીવાલે દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા

ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો*ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 500 કાર્યકરોના ટોળા સાથે દંગલ મચાવનાર આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ જામીનલાયક પ્રોહીબીશનના ગુનામાં ઇસુદાનને છોડાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા. ઇસુદાન ગઢવી વકીલ અને જામીનદાર સાથે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન હાજર થયા હતા, જ્યાં ઇસુદાનની ધરપક બાદ ગણતરીના કલાકોમાં જામીન મેળવ્યા છે.

संबंधित पोस्ट

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

Hardik Patel ની BJP માં એન્ટ્રી: Hardik 12.39 PM પર વિજય મુહૂર્તમાં BJP માં જોડાયો, રોડ શો કર્યો; કહ્યું – ઘર વાપસી

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વાપી GIDCની મુલાકાત લીધી

Karnavati 24 News

સંઘ પ્રદેશ દીવ મ્યુનિ.ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય . . .

Karnavati 24 News

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

Admin

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News