Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

જામનગરમાં સેન્ટ્રલ બેંક બાજુમાં લુહારશાળમાં રહેતા એક વૃદ્ધનું છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નીપજ્યું છે. સીટી એ ડીવીજન પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુબજ, શહેરના સેંટ્રલ બેંક લુહારશાળ જંડુભટની શેરીમાં રહેતા સુધાકરભાઇ અનંતરાય દવે ઉવ ૫૯ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન તેઓને શહેરની જી.જી. હોસ્પીટલમા સારવારમા લઇ જવાયા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરત સોંપ્યો હતો.

संबंधित पोस्ट

તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત

Karnavati 24 News

પા-પા-પગલી પ્રોજેકટ : 3 થી 6 વર્ષના બાળકો માટે વરદાન : મનીષાબેન વકીલ

Karnavati 24 News

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

Admin

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

Karnavati 24 News

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

Admin

 કોરોના સંક્રમણ:તાન્ઝાનિયાથી ગાંધીનગર આવેલા 2 વિદ્યાર્થીને કોરોના

Karnavati 24 News