Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મંત્રી કીર્તિસિંહ વાઘેલા

કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને શ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકરતુલા સમારોહ ડીસા તાલુકા ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્ર્મ યોજાયો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકર તુલા સમારોહ તથા ડીસા તાલુકાના ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ગામલોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપ લોકો મારા પર વિશ્વાસ મૂકી મને કિંમતી મત આપી ધારાસભ્ય બનાવ્યા છે અને સરકારશ્રીએ મને મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે તે બદલ આપ સૌનો આભારી છું. તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારીશ્રી સુરેશભાઇ શાહના ગામ રાનેર ખાતે અમારું સન્માન અને સાકરતુલા કરી આપે આજે ફરી એકવાર આમારા પર ઋણ ચડાવ્યું છે.

संबंधित पोस्ट

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News

નારગોલ ગ્રામ પંચાયતનો અનોખો નિર્ણય: નવા બનેલા મકાનમાં શૌચાલય છે કે કેમ તેની ખાતરી બાદ પંચાયતમાં મકાન નોંધણી કરવામાં આવશે

Karnavati 24 News

યેદિયુરપ્પા દીકરા વિજયેન્દ્ર માટે શિકારીપુરા સીટ છોડશે, સુપ્રીમ કોર્ટ તરફથી રાહતના સમાચાર

Karnavati 24 News

હિંદ મહાસાગરમાં ચીન સાથે ડીલ કરવાની નવી રણનીતિ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા માલદીવ

નરેન્દ્ર મોદીએ ભરુચ વાસીઓને કહ્યું, મારું એક કામ છે જે પર્સનલ છે તમે કરશો, આવું કેમ કહ્યું?

Admin

વાપી પાલિકામાં દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Karnavati 24 News