Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બીકોમના પેપર લીક મામલે 11 જિલ્લાઓમાં પ્રત્યાઘાત પડ્યા છે. દરેક જિલ્લામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જામનગર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પરીક્ષા રદ કરવાની અને એક એક ઉમેદવારને રૂપિયા 50 હજાર આપવાની માંગ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં બી. કોમનું પેપર લીક થતા વિધાર્થીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા યુવા પ્રમુખ ધવલ ઝાલાની આગેવાની હેઠળ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી યુનિવર્સીટીના કુલપતિને હોદ્દા પરથી હટાવવા અને કશુરવારો સામે તાત્કાલિક આકરા પગલાં લેવા માંગ ઉઠવી છે આ ઉપરાંત રદ થયેલી પરીક્ષા ના ઉમેદવારોને મહેનત પેટે 50 હજારની રકમ ચૂકવવા અને પ્રામાણિક અધિકારીની કુલપતિના પદે નિમણુંક કરવા સહિતની માંગ ઉઠવી છે.

संबंधित पोस्ट

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

Karnavati 24 News

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

અમદાવાદ શહેરમાં 62 હજાર મકાનો વેચાયા વિનાના, મુંબઈમાં અઢી લાખ જાણો અન્ય શહેરોની સ્થિતિ

Karnavati 24 News

દાહોદની શંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના સિનિયર સિટીઝન ને સુખ સુવિધા મળી રહે તે માટે નિરંતર સેવા આપવામાં આવી રહી છે

Karnavati 24 News