Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 આઈઓસી કંડલાથી પાણીપત સુધીની નવી પાઇપલાઇન નાખશે

 

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કંડલાથી પાણીપત નવી પાઇપલાઇન નાખવાની જાહેરાત કરવામાં આવી છે. રૂ.૯૦૨૮ કરોડના ખર્ચે આ નવી લાઇન નાખવામાં આવશે તેવું આઈઓસીના ઉચ્ચધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ કંડલા-પાણીપત પાઈપલાઇનની વહન ક્ષમતા વાર્ષિક ૧૫ મિલિયન મેટ્રિક ટન છે જે નવી લાઇન નખાઈ ગયા બાદ વધીને ૨૫ મિલિયન મેટ્રિક ટન વાર્ષિક થઈ જશે. ડીઝલના વધતા ભાવ અને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા કંપની દ્વારા નવી લાઇન નાખવાનો વિચાર કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

T.D.O ખાતા દ્વારા સવારે લારી તેમજ પથારાવાળાનો સામાન ઉઠાવી લીધા

Admin

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

Karnavati 24 News

CAની આર્ટિકલશિપનો સમય ત્રણથી ઘટાડી બે વર્ષનો કરાશે, ઇન્ટર પછી બે વર્ષની ફરજિયાત આર્ટિકલશિપ કરવી પડશે

Admin

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

માંગરોળ તાલુકાના માનખેત્રા થી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હતો

Admin