Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 ૬ વર્ષ પહેલાં અકસ્માત સર્જનારને અંજાર કોર્ટે સંભળાવી બે વર્ષની સજા

 

અંજાર કોર્ટ દ્વારા એક મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો હતો. ૮ નવેમ્બર,૨૦૧૫ના રોજ સર્જાયેલા અકસ્માતના ગુન્હામાં આરોપીને ૫ વર્ષની કેદ અને ૫૦૦૦રૂ.નો જૂર્માનો ભરવાની સજા સંભળાવવામાં આવી હતી. આરોપી આશિષ રામણિકલાલ પલણે ૬ વર્ષ અગાઉ રાહદારી શંકરભાઈને પોતાની કારથી અડફેટે લેતા શંકરભાઈનું મૃત્યુ થયું હતું. જે મુદ્દે શંકરભાઈના પિતાએ આશિષ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. ફરિયાદી તરફથી સરકારી વકીલ હિતેશ ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખી અંજારના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વીપીન કુમારની કોર્ટે આરોપીને પાંચ વર્ષ કેદ અને પાંચ હજાર રૂપિયા દંડની સજા સંભળાવી હતી.

संबंधित पोस्ट

यूनाइटेड अरब एमिरेट्स में अपने कैंपस का विस्तार करेगा आईआईटी-दिल्ली

Karnavati 24 News

सरकारी नौकरियां: IGI एविएशन सर्विसेज ने दिल्ली एयरपोर्ट में 1095 पदों पर निकाली भर्ती, उम्मीदवार 22 मई तक करें आवेदन

Karnavati 24 News

गोरखपुर को तीन करोड़ का प्री-दिवाली तोहफा देंगे सीएम योगी आदित्यनाथ।

Admin

जानिए कौन है देश के सबसे कम उम्र के विधानसभा अध्यक्ष राहुल नार्वेकर

Karnavati 24 News

Kaam Ki Baat: कॉलेज एसाइंमेंट हो या दफ्तर का काम, Google Docs Editor Suite मिनटों में करेगा पूरा

राजस्थान – सीकर में दलित छात्र की बेरहमी से पिटाई,

Karnavati 24 News