Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યપ્રદેશસ્થાનિક સમાચાર

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

જામનગર નજીકના ખંભાલીયા રોડ પર આવેલ લાખાબાવળ ગામે એક યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું. જામનગર જીલ્લામાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામે રહેતા રાહુલભાઇ પ્રવીણભાઇ વાધેલા ઉ.વ-૨૫ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન બેસુધ્ધ હાલતમાં આ યુવાનને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તપાસ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવના પગલે લાખાબાવળ ગામ સહિત પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

संबंधित पोस्ट

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

હેલ્થ ટીપ્સઃ સૂતા પહેલા કરો આ કામ, પલંગ પર સૂતા જ ઊંઘ આવશે

જોરાવરનગર હિત રક્ષક સમિતિ દ્વારા મુસાફરોને સુવિધા મળે માટે સુરેન્દ્રનગર-ભાવનગર રૂટની લોકલ ટ્રેન શરૂ કરાવવા સાંસદને રજૂઆત કરવામાં આવી

Karnavati 24 News

 સ્વતંત્રતા પછી પહેલીવાર ખંભાતના પાંદડ ગામે ક્ષત્રિય મહિલા સરપંચે દલિત સમાજ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો

Karnavati 24 News

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ ગાંધીનગર બદલી

Karnavati 24 News

બ્રેકિંગ :- બોટાદ ઝેરી લઠ્ઠાકાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી

Karnavati 24 News