Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર આવ્યો ચકચારી બનાવ

ગતરોજ વહેલી સવારના સમયે નાગપુર ખાતે રહેતો આસીફ નામક યુવક રાજકોટ થી નાગપુર જતી ટ્રેનમાં યુવક સફર કરી રહ્યો હતો અને ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવતાં યુવક ટ્રેનમાંથી નીચે ઉતરી બહાર ચાહ પીવા નીકળ્યો હતો ત્યારે બે અજાણ્યા ચોર ઈસમો દ્વારા યુવકને ચપ્પુ બતાવી તેને માર મારી નાણાની લુંટ ચલાવી હતી. યુવકને માર માર્યાં બાદ તેને નજીકના વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત યુવકને જોઈ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યાં હતાં અને યુવકને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

આશિષ ભાટીયાનો દાવો : અસરકારક કામગીરી, ટેકનોલોજીના કારણે ખૂન, હુમલા, બળાત્કાર સહિતની ગુનાખોરીને અંકુશમાં લેવામાં સફળતા

Karnavati 24 News

અંકલેશ્વર માં ગરબા જોવા જઇ રહેલ પરિણીત મહિલા પર પતિ નો જ ચપ્પુથી હુમલો

કચ્છમાં ૪ વર્ષમાં ૪૫ બાળલગ્ન અટકાવાયા : પછાત વર્ગમાં વિશેષ દુષણ જોવા મળ્યા

Karnavati 24 News

સુપ્રીમ કોર્ટે બળાત્કાર અને હત્યાના દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી

Admin

उत्तर प्रदेश में महिला से छेड़छाड़ करने वाले व्यक्ति को निर्वस्त्र कर की धुनाई।

Admin

જસદણ ના નવા ગામે દલીત યુવાન ની હત્યા.

Karnavati 24 News