Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

 

કંડલા : દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ જસ્ટિસ કૃષ્ણમુરારીએ બુધવારે દેશના મહત્વના બંદરગાહ દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી હતી. કંડલા બંદરગાહ પર સીઆઈએસએફ દ્વારા જસ્ટિસ ક્રુષ્ણમુરારીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પોર્ટની વિવિધ ગતિવિધિઓથી વાકેફ કરાવાયા હતા. બંદર ઉપરાંત જસ્ટિસ ક્રુષ્ણમુરારીને વોટરફ્રન્ટ, નેવિગેશન ચેનલ તેમજ માળખાગત સુવિધાઓ દર્શાવી માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

संबंधित पोस्ट

ઉદ્ધવને વધુ એક ઝટકો! CAG કરશે BMCની બે વર્ષની તપાસ, શિંદેનો આદેશ

Admin

હાર્દિક પટેલ 2 જૂને BJPમાં જોડાશે: CM આપશે સભ્યપદ; રાહુલ પર આરોપ લગાવીને કોંગ્રેસ છોડી, પ્રદેશ અધ્યક્ષ કાર્યકારી હતા

Karnavati 24 News

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું

Karnavati 24 News

કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Admin

અમદાવાદ વિધાનસભા વિસ્તારોમાં વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે જઈને પોસ્ટલ બેલેટ મતદાન કરાયું શરૂ

Admin