Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 હળવદના ચરાડવા નજીક એસટીના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મોત

હળવદના ચરાડવા નજીક વોલ્વો એસટી બસના ચાલકે બાઈકને હડફેટે લઈને આધેડનું મૃત્યુ થયું હતું તો અન્ય એકને ઈજા પહોચી હતી જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

હળવદના ચરાડવા ગામે રહેં અશ્વિનભાઈ બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ ચૌહાણ (ઉ.૩૬) ના પિતા બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ અમરશીભાઈ ચૌહાણ તેનું મોટર સાઈકલ જીજે ૩૬ એચ ૫૮૭૨ લઈને જતા હોય દરમિયાન ચરાડવા નજીક કેનાલ પાસે પહોચતા વોલ્વો એસટી બસ જીજે ૦૭ વાયઝેડ ૬૫૩૯ ના ચાલકે સામેથી બાઈકને હડફેટે લેતા બાબુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો મોટર સાઈકલમાં પાછળ બેઠેલ સાહેદ નીલેશભાઈ પ્રભુભાઈ લખતરીયાને ઈજા પહોચાડી એસટી ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

संबंधित पोस्ट

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

Karnavati 24 News

ગોંડલ શહેર અને તાલુકા ભાજપ 4 રાજ્યોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી આવતા પરિવાર દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો

Karnavati 24 News

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ખેલ મહાકુંભની સમગ્ર ઇવેન્ટનું આયોજન કરાયું

Karnavati 24 News