Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશસ્થાનિક સમાચાર

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

અમરેલીમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી હતી. અમરેલી પંથકમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઇ નુકસાનના સમાચાર નથી.

અમરેલીમાં વહેલી સવારે 6.41 વાગ્યે 2.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાનું એપી સેન્ટર અમરેલીથી 39 કિલોમીટર દક્ષિણમાં વીરપુર (તા.ધારી) આસપાસના વિસ્તારમાં જમીનથી 20.4 કિમી ઉંડાઇએ હતુ. અમરેલી પંથકમાં વહેલી સવારે ભૂંકપના આંચકા અનુભવાતા લોકોની ઉંઘ ઉડી ગઇ હતી.

અવાર નવાર સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

संबंधित पोस्ट

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

ટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત, પરિવારમાં શોક ફેલાયો

Karnavati 24 News

NPCILમાં 55,000 સુધીના પગારની નોકરી આવી સામે આ રીતે કરો અરજી

Karnavati 24 News

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News

કિશાન સંઘે આપેલા અલ્ટીમેટમ બાદ વીજળી મામલે કિશાન સંઘની બેઠક મંત્રી કનુ દેસાઈ સાથે આજે થશે

Karnavati 24 News

અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલત નું આયોજન કરાયું.લોક અદાલતમાં 2900 કેસો મુકવામાં આવ્યા.

Karnavati 24 News