Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશસ્થાનિક સમાચાર

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

યોગ મય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં તારીખ 17 થી તારીખ 19 સુધી યોગ નું આયોજન કરવામાં આવ્યું છે આ યોગ શિબિરમાં જૂનાગઢના નામાંકિત લોકો શહેરીજનો મહિલાઓ વૃધ્ધો બાળકો સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે પ્રધાનમંત્રી દ્વારા યોગને નેશનલ લેવલ પર લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તેના ભાગરૂપે દરેક શહેરોમાં યોગ શિબિર કરવામાં આવી રહી છે અંતર્ગત જૂનાગઢમાં બે દિવસની યોગ શિબિરમાં સેંકડો લોકો જોડાઇ રહ્યા છે

संबंधित पोस्ट

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Karnavati 24 News

બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા:સુરતમાં પરિણીતાના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

Karnavati 24 News

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

Karnavati 24 News

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સિઝન પુરી થતા ચક્રવાતની આફત રાહ જોઈ રહી છે

Karnavati 24 News

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

Admin