Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા

આજ રોજ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારને સફળ 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે નરોડા ખાતે વિશાળ જનસભા યોજવા માં આવી હતી તેમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશભાઈ પાઠકજી ની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ (પૂર્વ) લોકસભાની વિશાળ જનસભા યોજાઈ

ગાયક કલાકર વિજય સુંવાળા સાથે વિશાળ જનસભા ના સભા નો પ્રારંભ કરવામાં આવીયો હતો

તેમાં રાજ્યના અન્ય સાંસદ ને ધારાસભ્યો ને ભાજપ ના નેતાઓ વિશાળ જનસભા હાજર રહ્યા હતા
જેમાં પૂવ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, જગદીશ પંચાલ,પરેશ ભાઈ રાઠવાની,જીતુભાઈ ભગત,અલ્પેશ ઠાકોર,પાયલ બેન કુકરાણી, કંચન બેન રાદડિયા, બાબુ સિંહ જાદવ, પૂવ મંત્રી વલ્ભબાપા,કુશળ ભાઈ ભટ્ટ, તમામ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર: ચેતનસિંગ

संबंधित पोस्ट

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare

આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિષે આપ્યું આ નિવેદન

આ મારી છેલ્લી ચૂંટણી છેઃ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતે કહ્યું- ચૂંટણી ગુપ્ત છે, 18 સુધીમાં ઘણું બદલાઈ જશે; વડાપ્રધાનને બોલાવ્યા, વાત કરી નહીં

Karnavati 24 News

‘ખેલ-તમાશો થયો?’ શત્રુઘ્ન સિંહાએ ગુજરાતની જીત પર પીએમ મોદીને આપ્યા અભિનંદન, સવાલો પણ ઉઠાવ્યા

Admin

આઝમગઢમાં બીજેપી નેતા ડો.એમ ચુબાએ કહ્યું: આઝાદી સમયે મળેલા કાચા માલનો યોગ્ય રીતે ઉપયોગ થયો ન હતો, યોગી સરકાર યુપીમાં સારું કામ કરી રહી છે

Karnavati 24 News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

Karnavati 24 News