Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेस

ભાવનગરમાં આત્મા પ્રોજેક્ટની તાલીમ તા. ૧૨ મે ના રોજ યોજાશે .

ભાવનગરમાં આત્મા પ્રોજેક્ટની તાલીમ તા. ૧૨ મે ના રોજ યોજાશે ભાવનગરમાં તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર, શામળદાસ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે, ભાવનગર ખાતે ક્લસ્ટરબેઝ તાલીમનું પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આયોજન કરવામાં આવેલ છે ભાવનગર જીલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વધારેમાં વધારે ખેડૂતો અપનાવે તે માટે જિલ્લામાં ક્લસ્ટરબેઝ તાલીમનું આયોજન કરવા આવેલ છે. જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા અને દેશી ગાય ધરાવતા ખેડૂતોને પ્રશિક્ષક (ફાર્મર માસ્ટર ટ્રેનર) તરીકે કામગીરી કરવા માટે સરકા નિયમોનુસાર પસંદગી પ્રક્રીયા માટે તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ સમય- સવારે ૧૧:૦૦ કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર, ખાતે આધાર પુરાવા સાથે હાજર રહેવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીની યાદીમાં જણાવવામાં આવેલ છે.પ્રાકૃતિક ખેતી વધારેમાં વધારે ખેડૂતો અપનાવે તે માટે જિલ્લામાં ક્લસ્ટરબેઝ તાલીમનું આયોજન કરવા આવેલ છે. જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા અને દેશી ગાય ધરાવતા ખેડૂતોને પ્રશિક્ષક (ફાર્મર માસ્ટર ટ્રેનર) તરીકે કામગીરી કરવા માટે સરકા નિયમોનુસાર પસંદગી પ્રક્રીયા માટે તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ સમય- સવારે ૧૧:૦૦ કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર, ખાતે આધાર પુરાવા સાથે હાજર રહેવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

संबंधित पोस्ट

एलोन मस्क ने मंगल ग्रह पर मीडिया टाइकून से बात की, जन्म दर, लेकिन ट्विटर नहीं

Karnavati 24 News

क्या नोट पर लिखने से करेंसी नोट बेकार हो जाएगा? जानिए क्या कहता है आरबीआई का यह नियम

Admin

सिल्वर ईटीएफ शुरू में फीका: देश के अब तक के सभी 6 सिल्वर ईटीएफ से निवेशकों को हुआ नुकसान, पहले पांच महीने घाटे में

Karnavati 24 News

સ્ટોક માર્કેટમાં જાણો આજના બજારની ક્લોઝિંગ સ્થિતિ શું રહી, કેટલા પર બંધ રહ્યો સેન્સેક્સ પોઈન્ટ  

सोना-चांदी की कीमतों में गिरावट: 51 हजार के नीचे गिरा सोना, चांदी भी 61 हजार रुपये के करीब

Karnavati 24 News

PM Jan dhan yojana: ખિસ્સામાં પૈસા નથી! જરૂર પડ્યે 10000 રૂપિયા તરત જ મળશે, જાણો કેવી રીતે લેશો લાભ

Admin