Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ: જનધન ખાતા ધારકને મળી રહ્યા છે 10 હજાર રૂપિયા રૂપિયા, આવી રીતે કરો અરજી

PM Jan Dhan Account: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબોને આર્થિક સહાયથી લઈને મફત રાશન સુધીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. હવે જન ધન ખાતું (JanDhan Account) ધરાવતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. જન ધન ખાતા ધારકો (Pradhan Mantri Jan Dhan Yojana) ને કેન્દ્ર સરકાર દ્વારા પૂરા 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. દેશના 47 કરોડથી વધુ ખાતાધારકોને આનો લાભ મળશે, પરંતુ તમારે આ રૂપિયા માટે અરજી કરવી પડશે. આવો તમને જણાવીએ કે સરકાર કોને 10 હજાર રૂપિયાની ભેટ આપી રહી છે.

47 કરોડ લોકોને થશે ફાયદો

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 47 કરોડથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. હવે સરકાર પીએમ જન ધન ખાતા પર 10 હજાર રૂપિયા આપી રહી છે. તેની સાથે સરકારે આ ખાતા પર વીમાની સુવિધા પણ આપી છે.

કેવી રીતે મળશે 10,000 રૂપિયા ?

આપને જણાવી દઈએ કે જો તમે પણ જન ધન ખાતું ખોલાવ્યું છે, તો તમને સરકાર તરફથી ઓવરડ્રાફ્ટની સુવિધા મળી રહી છે. આ સુવિધા હેઠળ, જો તમારા એકાઉન્ટમાં એક રૂપિયો પણ ન હોય તો તમે 10 હજાર રૂપિયા ઉપાડી શકો છો. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર 5 હજાર રૂપિયામાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી હતી, પરંતુ સરકારે આ મર્યાદા વધારીને 10,000 કરી દીધી છે.

જાણો સ્કીમની શું છે ખાસિયત

  • 18 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે
  • આ સ્કીમના રૂપિયા 60 વર્ષ સુધી મળે છે
  • તેમાં વાર્ષિક 36 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે 
  • અસંગઠિત સેક્ટરમાં કામ કરતા લોકોને આ સ્કીમનો લાભ મળે છે
  • જો તમારી માસિક આવક 15000 રૂપિયાથી ઓછી હશે ત્યારે જ તમે તેનો લાભ લઈ શકો છો

કઈ જગ્યાએ ખોલાવી શકો છો તમારું એકાઉન્ટ ?

તમે આ સરકારી ખાતું ખાનગી કે જાહેર ક્ષેત્રની કે સરકારી બેંકમાં ગમે ત્યાં ખોલાવી શકો છો. આ ઉપરાંત, જો તમારી પાસે પહેલેથી બચત ખાતું છે, તો તમે તે ખાતાને જન ધન ખાતામાં પણ બદલી શકો છો. આપને જણાવી દઈએ કે, આ ખાતું ખોલવા માટે તમારી ઉંમર 10 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

संबंधित पोस्ट

કામનું / આ મિલ્ક પ્રોડક્ટને ખાવાથી દૂર થશે ટેન્શન, 20-25 રૂપિયામાં થઈ જશે કામ

Admin

होली से पहले आई अच्छी खबर, इस तरह मिल सकता है सस्ता गैस सिलेंडर

Karnavati 24 News

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ સેવિંગ માટે છે ખૂબ જ ઉપયોગી, તમને ઉત્તમ વળતર અને કર લાભો મળે છે

Admin

सेंसेक्स 377 अंक बढ़कर 60663 पर बंद हुआ, अडानी समूह के शेयरों में तेजी

Admin

સરકારી જારી કર્યો નવો આદેશ: જો 10 વર્ષ જૂનું થઈ ગયું છે આધાર કાર્ડ તો પતાવી લો આ કામ, નહીંતર….

Karnavati 24 News

જાણી લેજો / 10 વર્ષ જૂનું Aadhaar Card થઈ ગયું છે ઈનવેલિડ! જાણો અપડેટ કરવાની રીત

Admin