Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

: અમરેલી પોસ્ટ વિભાગનાં પોસ્ટ માસ્ટરે એક યાદીમાં જણાવેલ છે કે,ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવા જઈ રહયા છીએ. મોબાઈલ પાર્સલ પિ-કપ વાન કે જે પરિવારનાં ભુલકાઓ તથા આત્મીયજનો પરદેશમાં વસી રહયા છે. તેઓને ભારત દેશમાંથી મોકલવામાં આવી રહેલ પાર્સલ ખુબજ વજનદાર અને ભારી ખમ અંદાજીત 19-ર0 કિલો સુધીનાં હોય છે.

તે પાર્સલ લોકોને પોસ્ટ ઓફિસ સુધી કોઈને કોઈ રીતે ઉચકીને લઈ આવવા પડતા હોય છે. જે અમો આપને ત્યાંથી લઈને બુકિંગ કરાવી આપશું. તેમજ ખાસ પીકપની વ્યવસ્થા માટેનો કોઈ અલગથી ચાર્જ લેવામાં આવતો નથી. સિવાયકે જો આપનાં દ્વારાપાર્સલ પેકિંગ કરેલનાં હોય તો તે પેકિંગ કરી આપવાનો લેબર ચાર્જ અલગથી આપવાનો રહેશે.

ત્યારબાદ અહીની પોસ્ટ ઓફિસની લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે. જેનાં કારણે લોકો વધારે થાક અનુભવતા હોય છે. તેમજ અન્ય કુરિયર કંપની કરતા ઘણું સસ્તુ રહેશે.વધુમાં જણાવેલ છે હવે અમે આપને કરી આપશું. આપને અમારા પોસ્ટ ઓફિસનાં અધિકારી પબ્લિક રીલેશન ઈન્સ્પેકટર / માર્કેટીંગ એકજયુકેટીવનો સંપર્ક કરવાનો રહેશે.

संबंधित पोस्ट

1લી નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારોમાં વડાપ્રધાનનું સંબોધન, વાપીના VIA ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ

Admin

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

ગુજરાતની જેલમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના મામલે CMને સોંપવામાં આવી શકે છે રીપોર્ટ, લેવાઈ શકે છે પગલા

Karnavati 24 News

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Karnavati 24 News