Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે GSRTCની નવી 151 બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ

ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 151 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકોને નવી બસોના કારણે સવલત મળી રહેશે. 37 કરોડના ખર્ચે આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એસટી ડેપોમાં નવી બસો ઉમેરવામાં આવતા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારો થશે. જેમાં 16 કરોડના ખર્ચે 40 સ્લીપર કોચ અને 37 કરોડના ખર્ચે 111 લક્ઝરી બસનો સમાવેશ થાય છે. ગાંધીનગર ડેપો ખાતને નવી બસોના લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીની પણ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ સીએમના હસ્તે કરવામાં આવ્યું હતું.

રીયલ ટાઈમ માહિલી ઉપલબ્ધ થાય તે હેતુથી ઓનલાઈન કમ્પ્યુટર બેઝ એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ લોકાર્પણ કર્યું હતું. જેના થકી પેસેન્જર્સ  રૂટ, બસ નંબર, સ્ટોપેજ અને પ્લેટફોર્મની માહિતી મેળવી શકશે. કંડક્ટર દ્વારા બસનું રજીસ્ટ્રેશન આરએફઆઈડી કાર્ડ સ્વાઈપ કર્યા પછી ઓટોમેટિક થઈ જશે  જેથી લોકોને આ નવી સુવિધાનો લાભ પણ તેના કારણે મળશે. આ પ્રકારની સુવિધાઓ ખાસ કરીને રેલ્વેમાં મળે થે જે હવેથી બસોને લગતી સેવામાં પણ મળશે.

ટ્રાન્સપોર્ટની એક પછી એક સુવિધાઓ લોકો માટે રાજ્ય સરકારચ દ્વારા વધારવામાં આવી રહી છે જેવી રીતે નવા હાઈવે અને બ્રિજ ઝડપી પ્રક્રીયા માટે બની રહ્યા છે તેવી જ રીતે આ પ્રકારની સુવિધાઓ પણ ટ્રાન્સપોર્ટને લગતી ઝડપી બનતા મોટી રાહતે પેસેન્જરને મળશે.

संबंधित पोस्ट

दिल्ली: NDMC बैठक के दौरान BJP ने केजरीवाल के घर की मरम्मत का मुद्दा उठाया

Karnavati 24 News

लखनऊ: अखिलेश से मुलाकात के बाद धर्म सम्बन्धी सवाल टाल गए स्वामी प्रसाद मौर्या

Admin

CM योगी का ऐलान प्रदेश में बस अड्डो का निर्माण होगा अब हवाई अड्डो की तरह

Karnavati 24 News

लखनऊ : स्वामी प्रसाद मौर्य पर मुकदमा दर्ज होने पर मायावती ने साधा सपा पर निशाना

Admin

PM મોદીએ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો અલ્બેનીઝ સામે ઉઠાવ્યો, જાણો શું કહ્યું

Karnavati 24 News

प्रधानमंत्री नरेंद्र मोदी एक बार फिर आ रहे है पंजाब के दौरे पर

Karnavati 24 News