Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

જાવર ગામ ખાતે લોકોને વ્યાજખોરોના ત્રાસ સામે રક્ષણ આપવા માટે હાર્બર મરીન પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન

પોરબંદર સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી બચાવવા માટે લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદરના જાવર ગામ ખાતે લોકોને વ્યાજખોરોના ત્રાસ સામે રક્ષણ આપવા માટે હાર્બર મરીન પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જુનાગઢ વિભાગના પોલીસ માહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સુચના અનુંસંધાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગૌસ્વામીના માર્ગદર્શન મુજબ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ.ગામેતીની હાજરીમાં પોરબંદરના જાવર ગામે લોક દરબાર યોજાયો હતો.

હાર્બર મરીન પોલીસ દ્વારા જાવર ગામના સરપંચ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજી લોકોને વ્યાજ ખોરોના ત્રાસ સામે કઇ રીતે રક્ષણ મેળવી શકાય તેમજ ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે લોકોને સમજણ આપવામા આવી હતી. તથા ગેરકાયદેસર વ્યાજખોરીનો ભોગ બનેલા વ્યક્તિઓને પોલીસમાં ફરીયાદ કરવા હાર્બર મરીન પોલીસ દ્વારા અપીલ કરવામા આવી હતી. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જુનાગઢ વિભાગના પોલીસ માહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સુચના અનુંસંધાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગૌસ્વામીના માર્ગદર્શન મુજબ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ.ગામેતીની હાજરીમાં પોરબંદરના જાવર ગામે લોક દરબાર યોજાયો હતો.

संबंधित पोस्ट

बच्‍चों में डालें एक्‍सरसाइज की आदत, आपके बच्चे जीवनभर रहेंगे तंदुरुस्त

Admin

अगर आप भी करियर में सफलता पाना चाहते हैं तो इस विशेष उपाय को जरूर करें

Admin

IDTRS ने Accountant पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, जल्द करें आवेदन।

Admin

फरीदाबाद: पोषण माह का प्राथमिक उद्देश्य पोषण के महत्व के बारे में जागरूकता फैलाना: उपायुक्त विक्रम

Travel Tips: गुजरात का ये खूबसूरत डेस्टिनेशन देगा कमाल का ट्रैवलिंग एक्सपीरियंस, फटाफट बनाएं दिसंबर वेकेशन का प्लान

Karnavati 24 News

અમરેલી : ખાંભા પંથક ની અણઉકેલ ચોરી નો ભેદ ગણતરી ના કલાકો માં ઉકેલાયો

Karnavati 24 News