Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

ગરબાડા ના માજી CRPF જવાનું અકસ્માત બાદ લાંબી સારવાર દરમિયાન મોત

ગરબાડા ના માજી CRPF જવાનું અકસ્માત બાદ લાંબી સારવાર દરમિયાન મોત

ગાંધીનગર CRPF માંથી 2018માં નિવૃત્ત થયેલા રોહિત વાસ ગરબાડા ખાતે રહેતા ચાવડા રાજેશભાઈ દુધાભાઈ નું ખરજ ખાતે તારીખ 5 જાન્યુઆરીના રોજ ફોરવીલર સાથે અકસ્માત થતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને 22 દિવસની લાંબી સારવાર દરમિયાન ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ મોત થતા પંથકમાં માતમ છવાઈ ગયો હતો જેઓની અંતિમ ગરબાડા ખાતે યોજાઇ હતી જે અંતિમ વિધિમાં ગાંધીનગર ના CRPF ના સ્ટાફ સહિત અધિકારીઓ અને ગરબાડા પોલીસ ઉપસ્થિતિ રહી હતી

ગાંધીનગર CRPF માંથી 2018માં નિવૃત્ત થયેલા રોહિત વાસ ગરબાડા ખાતે રહેતા ચાવડા રાજેશભાઈ દુધાભાઈ નું ખરજ ખાતે તારીખ 5 જાન્યુઆરીના રોજ ફોરવીલર સાથે અકસ્માત થતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને 22 દિવસની લાંબી સારવાર દરમિયાન ગત તારીખ 27 જાન્યુઆરીના રોજ મોત થતા પંથકમાં માતમ છવાઈ ગયો હતો જેઓની અંતિમ ગરબાડા ખાતે યોજાઇ હતી જે અંતિમ વિધિમાં ગાંધીનગર ના CRPF ના સ્ટાફ સહિત અધિકારીઓ અને ગરબાડા પોલીસ ઉપસ્થિતિ રહી હતી

संबंधित पोस्ट

સાઈટીકામાં અગ્નિકર્મ, ને ચર્મરોગમાં જળો દ્વારા સારવારનું 12મી એ નિદર્શન

Admin

ડીઆરડીએ ખાતે પોષણકર્મીઓની તાલીમ : ગતિશીલ ગુજરાત અંતર્ગત ૧૦૦ દિવસમાં ૮૪ હજાર આધારકાર્ડ માટેનો લક્ષ્યાંક

Admin

एअरफोर्स के दो फाइटर प्लेन आपस में टकराए, दो जनों की मौत

Admin

भारतीयों ने इंडोनेशिया को बनाया सबसे बड़ा इस्लामिक देश: 1400 साल पहले हिंदुओं का बोलबाला;

Admin

આજ રોજ સવાર કલાક 11.01 વાગ્યાનો કૉન્ટ્રોલ મેસેજ હતો

Karnavati 24 News

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin