Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

આજે પીએમ મોદીના માતાનું નિધન થયું છે.સમગ્ર દેશ શોક માનવી રહ્યો છે. પરંતુ માતા અને દીકરા વચ્ચેની એક વાત સૌ કોઈ યાદ કરી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને પીએમ બન્યા ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી તેમની માતાને મળવા જતા અને તે દ્રશ્યો જોઈને સમગ્ર ગુજરાતીઓ અને દેશવાસીઓ અનોખો અનુભવ કરતા હતા.એક એટેચમેન્ટ દેશવાસીઓનો હીરા બા સાથે હતો.ત્યારે તેમના નિધનને પગલે સમગ્ર દેશવાસીઓ આજે દુઃખ અનુભવી રહ્યા છે.

હીરાબાએ જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે.પીએમ મોદી પણ માતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો એટલે તેઓએ પણ તેમની સંઘર્ષની કહાની વર્ણવતા તેમના આંખોમાંથી પણ આંસુ છલકાઈ આવતા હોય છે.

તેવામાં આજે તેમના પર સૌ કોઈ દેશવાસીએ એક વાત ખૂબ જ યાદ કરે છે.નરેન્દ્રભાઈ જયારે પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને માતા પાસે આશીર્વાદ લેવા માટે ગયા હતા અને તે સમયે તેમના માતાએ તેમને એક વાત કહી હતી.આ વાત હતી કે કોઈનો એક રૂપિયો લેતો નહિ

આ વાતથી જ તેમની પ્રામાણિકતા દર્શાવી રહી છે.જેથી સૌ કોઈ આ વાતને યાદ કરીને તેમને ખુબજ યાદ કરી રહ્યા છે.

संबंधित पोस्ट

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એકતા માનવ સાંકળ યોજાઈ : ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

Admin

આજે ગુજરાતમાં ટાટા એરબસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે PM મોદી, એરફોર્સ માટે બનાવવામાં આવશે C-295 એરક્રાફ્ટ

Karnavati 24 News

આર્ય કન્યા ગુરુકુળ તપોભૂમિમાં ડો. સવિતાદીદી એન. મહેતા મ્યુઝિયમ અને વિશ્વ ગુર્જરી લાઇબ્રેરીનું નિર્માણ

Admin

નવસારી: રખડતાં ઢોરોના ત્રાસ સામે એક્શન! 10 સભ્યોની 2 ટીમ કામે લાગશે

Admin

અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

Karnavati 24 News

જુનાગઢ માં વડાપ્રધાના કાર્યક્રમમાં રોશની માટે મનપાએ 15 લાખ ખર્ચા

Admin