Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
social/viral

26 જાન્યુઆરી લાલકિલ્લા પરેડ માટે ભારતભર ની 1400 ટીમ માંથી ભાવનગરનું સંસ્કાર ગ્રૂપ આખરી પડાવ માં વિજેતા થઈ પસંદગી પામ્યું.

26 જાન્યુઆરી લાલકિલ્લા પરેડ માટે ભારતભર ની 1400 ટીમ માંથી ભાવનગરનું સંસ્કાર ગ્રૂપ આખરી પડાવ માં વિજેતા થઈ પસંદગી પામ્યું. મીનીસ્ટરી ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા આયોજિત rd પરેડ માટે ભારતભર માંથી 7 ઝોન માંથી એન્ટ્રી મંગાવવા માં આવેલી જેમાં 1400 જેટલી કૃતિ ને છેલ્લા 2 મહિના થી ક્રમશ તબક્કાવાર સિલેકશન થતાં 4 રાઉન્ડ ના અંતે સંસ્કાર ગ્રુપની પસંદગી થતાં ભાવેણાના કલા પ્રેમીઓ માં આનંદ ની લાગણી પ્રસરી છે. કીર્તિદેવસિંહ ગોહિલ ના સંચાલન હેઠળ ચાલતા સંસ્કાર ગ્રૂપ ને ચેતન ચૌહાણ અને કૃપાલસિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ મહિપાલસિંહ પરમાર તુલસી નારિગરા, તિર્થરાજસિંહ ઝાલા , રિદ્ધિ ડોડીયા, પ્રગતિબા ગોહિલ, માહિર રાઠોડ રશ્મિ બારૈયા, શ્રેયા ,રાહુલ વાઘેલા , નિધિ બાંભણીયા એ મિશ્રરાસ ની સુંદર કૃતી રજૂ કરી નિર્ણાયક ગણ ને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા. હવે સંસ્કાર ગ્રૂપ આગામી 5 જાન્યુ થી 26 જાન્યુ સુધી દિલ્હી માં રહેશે અને થીમ અનુસાર 26 મી જાન્યુઆરી એ વિશાળ જનમેદની વચ્ચે તેમની રજૂઆત કરશે. . ..

संबंधित पोस्ट

ભાવનગર ભોજપરા ના યુવાનને રખડતા ઢોરે ઢીકે ચડાવતા મોત

Admin

दिल्ली – दिल्ली पुलिस ने किया लग्जरी गाड़ियाँ लुटने वाले गिरोह का पर्दाफास

Admin

૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની

Admin

બીલખામાં પ્રસિદ્ધ ચેલૈયા ધામ ખાતે આજથી રામકથા ચરિત માનસ જ્ઞાનયજ્ઞ

Admin

India Post Office ने Postman, Mail Guard, MTS पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, यहां से करें अप्लाई देखें योग्यता।

Admin

AYUSH Assam ने Community Health Officer(CHO) पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, ये रहा आवेदन का डायरेक्ट लिंक।

Admin