Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ભાવનગરમાં એકા તરે પાણી આવતા લોકોની મૂશ્કેલી વધવા પામી .

ભાવનગરમાં એકાતરે પાણી આવતા લોકોની મૂશ્કેલી વધી ચિત્રા વગેરે ફિલ્ટર પ્લાન્ટ હેઠળના વિસ્તારોમાં ભાવનગર શહેરમાં એકાતરે પાણી આવતા લોકોની પાણીના ધાંધીયાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણી મૂશ્કેલી વધી છે. પાઈપલાઈન સહિતની કામગીરી માટે કાપના બે દિવસ પૂર્ણ થઈ ગયા છે અને હજુ એક દિવસ બાકી ત્રણ દિવસ એકાતરે પાણી કાપ ઝીંકાયો છે. તરસમીયા, છે તેથી લોકોમાં કચવાટ ફેલાયો છે. તરસમીયા,તપ્તેશ્વર,ચિત્રા વગેરે ફિલ્ટર પ્લાન્ટ હેઠળના વિસ્તારોમાં પાણીના ધાંધીયાથી લોકોમાં ભારે રોષ અને જીડબલ્યુઆઈએલના પમ્પીંગસ્ટેશન| ગયા છે. એકાતરે પાણી આવતા તથા નવી લાઈનોના જોડાણ માટે તા. | મહિલાઓમાં નારાજગી જોવા મળી રહી ૨૦ થી ૨૨ ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન છે અને નિયમીત પાણી આપવા માંગણી નાવડાથી સૌરાષ્ટ્ર તરફ પાણી સપ્લાય કરી રહ્યા છે. આવતીકાલે ગુરૂવારે કરતી તમામ મેઈન લાઈનનુ પમ્પીંગ બંધ કેટલાક વિસ્તારમાં પાણી આવશે થનાર છે તેથી તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ ઘણા વિસ્તારમાં પાણી નહી આવે તેમ પર બુધેલ સમ્પમાંથી ઉપલબ્ધ થતો ૬૫ જાણવા મળેલ છે તેથી લોકોની ચિંતા એમએલડીનો રો-વોટર જથ્થાની આવક વધી છે. બંધ કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં ત્રણ દિવસ એકાતરે પાણી આવશે. પાણી કાપના બે દિવસ પૂર્ણ થઈ ઉલ્લેખનીય છે કે, હાલ શેત્રુંજી ડેમમાંથી મળતા રો-વોટરના જથ્થા પર આધારીત પાણી સપ્લાય વ્યવસ્થા કરવામાં આવી છે તેથી ત્રણ દિવસ તરસમીયા, તપ્તેશ્વર અને ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ પરથી અપાતા તમામ વિસ્તારો માટે એકાતરે પાણી સપ્લાય આપવામાં આવી રહ્યુ છે. નાવડાથી પમ્પીંગ નિયમીત શરૂ થયા બાદ પાણી સપ્લાય દૈનિક ધોરણે પૂર્વરત કરવામાં આવશે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવેલ છે. આગામી શુક્રવારથી પાણી નિયમીત આવશે તેવી શકયતા છે.

संबंधित पोस्ट

થનગનાટ ગરબા નાઈટમાં ગરબે ઘુમ્યા ખેલૈયાઓ, ગુજરાતના સેલીબ્રિટીએ હાજર રહી લગાવ્યા ચારચાંદ

Admin

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

Karnavati 24 News

પાકિસ્તાને FATFને છેતરવાનો પ્રયાસ કર્યો, આતંકવાદીઓ પ્રત્યે તેના બેવડા વલણનો પર્દાફાશ કર્યો

Karnavati 24 News

7 ફેરા માટે એકલા, કારણ કે વર પણ એક જ હતોઃ ગુજરાતી યુવતીએ જાતે જ પોતાની માંગણી ભરી, પંડિત ન આવ્યા તો મોબાઈલ પર થયો મંત્રોચ્ચાર

Karnavati 24 News

શહેરમાં (Surat ) કોરોનાના નવા વેરિયન્ટ XEને લઈને સુરત મહાનગર પાલિકા (SMC) એલર્ટ થઈ ગઈ છે. જો કે, નવા વેરિયન્ટનો (Variant ) એકપણ દર્દી મળ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિશનરનું કહેવું છે કે જો

Karnavati 24 News