Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જુનાગઢના મહા નગરપાલિકાના રસ્તા ગેરંટી પિરિયડ પહેલા તૂટી રહ્યા છે

જૂનાગઢમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપે છે સરકારી આંકડા મુજબ જુનાગઢ શહેરના વિકાસ માટે કરોડનો ખર્ચ માટે રૂપિયા.7700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે ખોબડા જેવડા આ મહાનગરપાલિકામાં આટલી તગડી ગ્રાન્ટ ખર્ચ્યા પછી પણ શહેરનો એક પણ રસ્તો એવો નથી કે જે ત્રણ મહિનામાં તૂટ્યો ન હોય અથવા તોડવામાં આવ્યો ન હોય એકેય રોડ ગેરંટી પિરિયડ પૂરો નથી કરતો કદાચ ગેરંટી પિરિયડ સુધી ન ખેંચવું પડે એ માટે રોડ બન્યા પછી ઈરાદા પૂર્વક કોઈને કોઈ બહાને ખોદકામ કરવામાં આવે છે આ આયોજનની ખામી કહો કે બેદરકારી જે પણ હોય જૂનાગઢની જનતા રસ્તા ને લઇ ખૂબ જ પરેશાન છે આ એક દુઃખની વાત છે કે રાજાશાહીમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ નવાબને મળીને જળાશયની મજબૂતાઈ અંગે ચિંતા વ્યક્ત કરી હતી એટલે મજબૂતાઈ ચકાસવામાં આવી આજે પ્રવૃત્તિ નાગરિકો છે તો ખરા પરંતુ માત્ર મિત્રો પાસે વાતો કરનારા કોઈ હિંમત કરીને સરકાર શાસકો કે અધિકારીઓને પૂછતું નથી એટલે જુનાગઢ આજે પણ જુનાગઢ મહાનગર હોવા છતાં નાનકડા ગામડા જેવું છે

संबंधित पोस्ट

ગુજરાત પ્રવાસ પર વધુ એક કેન્દ્રીય નેતાઃ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે છે

कपूरथला से नशे की हलात में वायरल लड़की की वीडियो ने कपूरथला पुलिस प्रशासन उठे सवाल

Admin

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

 ઓખાથી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે બે મહિના માટે દોડશે સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Karnavati 24 News

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ, આજે હત્યારો ફેનિલ દંડાશે,કોર્ટ સંભળાવશે ચુકાદો,પરિવારે આરોપીની કડક સજાની કરી છે માંગ.!

Karnavati 24 News