Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ માં રાજપૂત સમાજના આગેવાને અનાથ આશ્રમના બાળકો વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી

પાટણ માં રાજપૂત સમાજના આગેવાને અનાથ આશ્રમના બાળકો વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી ” પશ્ચાત સાંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા લોકો માટે એક ઉદાહરણ રૂપ ઉજવણી ” રાજપૂત સમાજના અગ્રણી અને પદ્મ નાથ વિસ્તારની ૧૭ સોસાયટી ઓના સંગઠનના પ્રમુખ અને રોટરી કલબ ઓફ પાટણ સિટીમાં મેમ્બર મદારસિંહ ગોહિલનો જન્મ દિવસ હતો સૌ પ્રથમ સવારે સિદ્ધરાજ જયસિંહ દેવ સોલંકી સ્થાપિત અને પાટણ નગરના નગર દેવી શ્રી મહાકાળી મા ના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરી ત્યારબાદ રોટરી કલબ ઓફ પાટણ સીટી ના આયોજન તળે હિન્દુ અનાથ આશ્રમ ખાતે ના બાળકો વચ્ચે જન્મદિવસ ની ઉજવણી કલબના પ્રમુખ મુકેશ દેસાઈ . સિનિયર મેમ્બર ડૉ . કિરીટ પટેલ . ડો . જે . જે . ઠક્કર . ડૉ . નિશાંત ગુપ્તા ની હાજરીમાં બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી બાળકો ને કચરિયું અને વેફર આપવામાં આવી . હાજર તમામ લોકો એ શુભેચ્છા પાઠવી . આ કાર્યક્રમ માં મંત્રી મંથનભાઈ અને રાજપૂત સમાજ ના મંત્રી રતન સિહ સોલંકી ભેમુજી વાઘેલા પ્રોફેસર જયભા , ધ્રુવ દશરથભાઈ દરજી, પી.આર.ઠક્કર વેદ ટાઉનશિપ ના પ્રમુખ અનિલભાઈ રાવલ . હરસિલ સોમપુરા , હર્ષ પટેલ અને સંસ્થાના અને મદારસિંહ ગોહિલ પરિવારજનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી

संबंधित पोस्ट

 વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો…

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ મંજીરા વગાડી તંત્રને ઢંઢોળવા કર્યો નવતર વિરોધ

Karnavati 24 News

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

Karnavati 24 News

શિયાળાની ઋતુમાં વલસાડ જિલ્લામાં માછીમારો માટે દરિયો ખેડવો મુશ્કેલ બન્યો, ઉત્પાદન ઘટ્યું

Karnavati 24 News

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું… ટીંબી ગ્રામજનોએ એસટી વિભાગને અવારનવાર રજૂઆત કરતા એસ.ટી.બસ ગામની અંદર થી ન ચાલતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું…

Karnavati 24 News

જૂનાગઢ મનપા વિસ્તારમાં બી.યુ. સર્ટી મામલે કાયદાનું પાલન ચૂકેલા બિલ્ડર અને કર્મચારીઓને લીધે દંડાતા વેપારીઓ

Karnavati 24 News