Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

ભારતમાં બેરોજગારીનો દર વધીને આઠ ટકા પર પહોંચી ગયો . .

સેન્ટર ફોર મોનેટરિંગ ઈÂન્ડયન ઇકોનોમીએ જાહેર કરેલાં ડેટા અનુસાર નવેમ્બરટ્ઠ મહિનામાં બેરોજગારીનો દર ત્રણ મહિનાની ઊંચી સપાટી પર પહોંચી ગયો હતો. શહેરોમાં બેરોજગારીનો દર પાછલા મહિને ૭.૨૧ ટકા હતો તે નવેમ્બરમાં વધીને ૮.૯૬ ટકા થઈ ગયો હતો. બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ૮.૦૪ ટકાથી ઘટીને ૭.૫૫ ટકા થયો હતો. મુંબઈમાં આધારિત ઝ્રસ્ૈંઈના રોજગારના ડેટા પર અર્થશા†ી અને નીતિ તૈયાર કરનારાઓ બારીકાઈથી નજર રાખે છે, કેમ કે સરકાર તેના પોતાના માસિક આંકડા જાહેર કરતી નથી. બીજી તરફ એનએસઓના આંકડા અનુસાર શહેરી વિસ્તારોમાં ૧૫ વર્ષથી વધારે વયના લોકો માટે બેરોજગારીનો દર ૯.૮ ટકાથી ઘટીને ૭.૨ ટકા પર પહોંચ્યો હતો. એનએસઓના આ સર્વેથી જાણકારી મળે છે કે શહેરી વિસ્તારોમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન મહિલાઓમા બેરોજગારીનો દર એક વર્ષ અગાઉના ૧૧.૬ ટકાથી ઘટીને ૯.૪ ટકા થઈ ગયો હતો. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં તેનો દર ૯.૫ ટકા હતો. જા કે આ તુલના ૨૦૨૧ના એવા ગાળા સાથે કરવામા આવી છે કે જ્યારે કોરોના સંબંધિત પ્રતિબંધોના કારણે બેરોજગારીનો દર વધ્યો હતો. ડેટા અનુસાર એપ્રિલથી જૂન ૨૦૨૨ના ગાળા દરમિયાન ૧૫ વર્ષથી વધુ વયના શહેરી વિસ્તારના લોકોમા બેરોજગારીનો દર ૭.૬ ટકા હતો.

संबंधित पोस्ट

રાયપુરમાં મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાઃ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સરકારી હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત

Karnavati 24 News

PMનો યુરોપ પ્રવાસ LIVE: મોદી બર્લિન પહોંચતા બાળકોને મળ્યા, ટૂંક સમયમાં જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ઝને મળશે

World AIDS Day 2022: શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્ત્વ

Admin

જીતુ વાઘાણી પર વાંરવાર કટાક્ષ કરી આપ દિલ્હીમાં રહીને આડકતરી રીતે પ્રચાર કરી રહ્યું છે, જાણો કેમ

Karnavati 24 News

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માંગઃ વધારવામાં આવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની નિવૃત્તિ વય

Karnavati 24 News

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News