Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો

સુરતના હાઈવોલ્ટેજ ડ્રામામાં એક પછી અલગ અલગ વળાંક જોવા મળી રહ્યા છે. મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો તેમ કંચન જરીવાલાએ કહ્યું છે. સુરતમાં ગઈકાલ રાકથી ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. સુરત પૂર્વ બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલે ફોર્મ પરત ખેંચ્યું છે. આપ પાર્ટીએ આ પહેલા કંચન જરીવાલને કિડનેપ કરાયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે અહીં ચિત્ર અલગ ઉપસી આવ્યું છે.

કંચન જરીવાલાએ કહ્યું કે, હું ઉમેદવાર તરીકે મારા મતવિસ્તારમાં જતો હતો ત્યારે લોકોનું કહેવું હતું કે, આપ પાર્ટીએ રાષ્ટ્રીય વિરોધી પાર્ટી છે. તેમને સાથ સહકાર ના આપો જેથી હું માનસિક તણાવમાં આવી ગયો હતો. આ કારણે હું મારા સગા સબંધીઓને ત્યાં જતો રહ્યો હતો અને મેં ત્યાં જઈ મિટીંગ કરી અને ત્યાંથી ફોર્મ પરત લેવાનું વિચાર્યું હતું.

આપના ઈસુદાન ગઢવી, મનીષ સિસોદીયા સહીતના નેતાઓએ કિડનેપ થયાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ વાત વચ્ચે કંચન જરીવાલા આજે સુરત ખાતે પોલીસ પ્રોટેક્શન સાથે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતા ત્યારે હોં હા જોવા મળી હતી. કોણ દબાણ જબજસ્તી ફોર્મ પરત ખેંચવાને લઈને કરી રહ્યું છે તેમ પણ આપ સમર્થકોએ કહ્યું હતું. જો કે, છેવટે કંચન જરીવાલે સ્પષ્ટતા કરી છે કે, મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો.

संबंधित पोस्ट

 લખતર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભામાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

Karnavati 24 News

રાજસ્થાનના ઉદયપુરમાં માર્યા ગયેલા ટેલર કન્હૈયાલાલ હત્યાકાંડના પડઘા હવે સુરતમાં પણ પડ્યા

Karnavati 24 News

RK studio lights up ahead of Ranbir Kapoor, Alia Bhatt’s weddingWatch

અમેરિકામાં ભારતીય સંગઠન બ્રિટનમાં વધપ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનકને સમર્થન આપે છે

Karnavati 24 News

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ AAP વિશે પૂછવામાં આવે છે. તે સમજાવે છે

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News