Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ગુજરાત વિધાનસભા ચુંટણી-૨૦૨૨ સંદર્ભે રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટેની આદર્શ આચારસંહિતા બાબત

આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સંદર્ભે કોઇપણ વ્યકિતને ચુંટણી આચાર સંહિતાનો ભંગ થાય તેવા સંદેશા SMS અને Social Media ના માધ્યમથી મળે તો ભારતીય દંડ સંહીતા તથા લોક પ્રતિનિધિ ધારો-૧૯૫૧ તથા ચુંટણી આચાર સંહિતા-૧૯૬૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ રેલવે, અમદાવાદ દ્વારા અમો આઇ.એમ.કોંઢીયા, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, પશ્ચિમ રેલવે, અમદાવાદ નોડલ અધિકારી તરીકે અમારી નિમણુંક કરવામાં આવી છે. Monitoring SMS/Social Media જિલ્લાના નોડલ અધિકારી તરીકે અમારી નિમણુંક કરવામાં આવેલ છે.

જે કોઇ વ્યકિતને આવા સંદેશા મળે અને તેઓ આ અંગે ફરીયાદ કે રજુઆત કરવા માંગતા હોઇ તેમણે આવા સંદેશાની વિગત અને સંદેશા મોકલનારની વિગત અત્રેની કચેરી દ્વારા નિયત કરવામાં આવેલ મો.ન. ૯૯૭૮૪-૦૭૮૮૧ તથા પશ્ચિમ રેલવે, અમદાવાદ કંટ્રોલ રૂમ નંબર-૦૭૯-૨૭૫૨૩૩૨૦ ઉપર મોકલીને જાણ કરવી

संबंधित पोस्ट

ग्रेगरी फोस्टर नया वर्ल्ड रिकॉर्ड बनाने में हुए कामयाब दुनिया के सबसे तीखी मिर्च खाने में उन्होंने बनाया वर्ल्ड रिकॉर्ड जाने कैसे?

Karnavati 24 News

राहुल गांधी ने प्रधानमंत्री को महंगाई हल्ला बोल रैली में दिया जवाब

Admin

અમરેલી જિલ્લાના 4 મુખ્ય યાર્ડમાં 1 દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

Karnavati 24 News

અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીમાં મોટો ઘટાડોઃ સોનું 52 હજાર અને ચાંદી 63 હજાર રૂપિયા, જુઓ આજના ભાવ

સરકાર ખેડૂતો, મહિલાઓ અને SC-STને ડ્રોન ખરીદવા માટે 50% સબસિડી આપશ

Karnavati 24 News

केरल : छात्राओं की शिकायत के बाद 5 लोग गिरफ्तार

Karnavati 24 News