Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

જુનાગઢ સમગ્ર રાજ્યમાં કર્મયોગી કર્મચારીઓ દ્વારા છેલ્લા 20 દિવસથી અ ચોક્કસ મદદની હડતાલ પર ઉતર્યા છે ત્યારે આગામી દિવસોમાં બીજી ઓક્ટોબરના રોજ કર્મચારીઓ કચેરીનો ઘેરાવ કરી અને વિરોધ કરવાના મૂડમાં છે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા વાસ્મોના કર્મયોગી કર્મચારીઓ છેલ્લા એક માસથી તેમને વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કર્મચારીઓ દ્વારા છેલ્લા છ વર્ષથી પગાર વધારો કરવાની માંગ કરી રહ્યા છે પીએફ ગ્રેજ્યુટી જેવા લાભો આપવાની પણ માંગણી કરી છે જેને લઇ અનેક રજૂઆતો કરવા છતાં તેમની માંગણી સંતોષવામાં ન આવતા તેઓ હાલ માસ સી એલ પર છે અને આ પોતાની લડતની આક્રમક બનાવવા માટે બીજી ઓક્ટોબરે ગાંધી જન્મ જયંતિથી કચેરીનો ઘેરાવ કરવો અને ધરણા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ વધુ એક વાર કર્મચારીઓ ગાંધી જયંતી નિમિત્તે પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવશે જ વાસમોના કર્મયોગી કર્મચારીઓ ગાંધી જયંતીના કાર્યક્રમની હાલ તૈયારી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આ અંગે ગંભીરતા દાખવવામાં આવે તે જરૂરી છે

संबंधित पोस्ट

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

Karnavati 24 News

ગાંધીનગર: મહિલાઓને હથિયાર આપવાના મુદ્દા બાદ ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો આ મુદ્દો, જાણો શું કહ્યું?

Karnavati 24 News

હરિયાણા પંચાયત ચૂંટણીની જાહેરાત 10 ઓગસ્ટના રોજ થઈ શકે છે, ભાજપે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી, સીએમ-ધનખર સામેલ થશે; 9 સભ્યોની સમિતિની રચના

એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કોરોના ને લઇ કડક કાયદા કર્યા, તો બીજી બાજુ એજ રાત્રિએ ભાજપના નેતાની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા

Karnavati 24 News

ગુજરાત દિપોત્સવ અંક વિક્રમ સંવત 2078 મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવ્યો

હાર્દિક પટેલ 2 જૂને BJPમાં જોડાશે: CM આપશે સભ્યપદ; રાહુલ પર આરોપ લગાવીને કોંગ્રેસ છોડી, પ્રદેશ અધ્યક્ષ કાર્યકારી હતા

Karnavati 24 News