Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારસ્થાનિક સમાચાર

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

લોક હિતાર્થે ની વાત હોય કે ગાય માતા ની વાત હોય કે રામમંદિર નિર્માણ હોય કે પછી સંસ્કૃતિ કે ધર્મની વાત આપણાં લોક લાડીલા ધારાસભ્ય શ્રી એ ક્યારેય પક્ષાપક્ષી નથી કરી આ તેની ખાનદાની અને ખુમારી છે અને અમને તો ગૌ-માતા ના સંવર્ધન ની જવાબદારી દ્વારકાધીશ ભગવાન સીધી લીટી ના વારસા માં આપી ને ગયા છે માટે આયોજન કોઈ પણ નું અમારા વિસ્તાર માં હોય ત્યારે અમારી ફરજ અમે ના ચુકીએ એવી શક્તિ સતત મળતી રહે એવી પરમાત્મા ને પ્રાર્થના.

संबंधित पोस्ट

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ : મૌલાના અરશદ મદનીએ કહ્યું, કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું

Karnavati 24 News

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

Karnavati 24 News

રાજ્યમાં કોરોનાના માત્ર નવા 5 જ કેસો નોંધાયા, 32 જિલ્લા, 6 કોર્પોરેશનમાં એક પણ કેસ નહીં

Karnavati 24 News

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

Karnavati 24 News

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News