Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

બ્રેકિંગ :-

સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ આજ રોજ અમદાવાદ રેલ્વે જંક્શન ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી ની સવારે ૧૧ કલાકે અમદાવાદ સ્ટેશન ઉપર ચાલતી કામગીરી ની સમીક્ષા અર્થે ઉપસ્થિત રહેવાના હોય સૌ પત્રકાર મિત્રો પોતાની ટીમ સાથે પહોંચી શકે…

નોંધ :- ૧, પ્લેટફોર્મ નંબર 8 ની પાછળ સ્ટેજ પણ બનાવવામાં આવેલ છે,

૨, રેલ મંત્રી ના આગમન સમય જણાવ્યાં મુજબ આગમન માં થોડું મોડું થવાની શક્યતા છે જેની નોંધ લેવા વિનંતી.

संबंधित पोस्ट

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

કોરોનાના ચોથા મોજાનો ખતરો તોળાઈ રહ્યો છે; રાજસ્થાનમાં 155% કેસ વધ્યા, મધ્યપ્રદેશમાં 132% કેસ વધ્યા અને દિલ્હીમાં બેકાબૂ

અમરેલી જિલ્લાના 4 મુખ્ય યાર્ડમાં 1 દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

Karnavati 24 News

કાઇટ ફાઉન્ડેશનના એવોર્ડ સમારોહમાં વડોદરાના શિક્ષકને ડાયનેમિક ટીચર ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

Karnavati 24 News

પાકિસ્તાને FATFને છેતરવાનો પ્રયાસ કર્યો, આતંકવાદીઓ પ્રત્યે તેના બેવડા વલણનો પર્દાફાશ કર્યો

Karnavati 24 News

ભરૂચ:ઝંગાર ગામ નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો

Karnavati 24 News